CDS જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ,કુન્નૂરના સ્થાનિક લોકોએ PM મોદીને લખ્યો પત્ર
જનરલ બિપિન રાવતના સન્માનમાં સ્મારક બનાવવાની માંગ કુન્નૂરના સ્થાનિક લોકોએ વડાપ્રધાનનરેન્દ્ર મોદીને લખ્યો પત્ર હેલિકોપ્ટર ક્રેશ થતા બિપિન રાવત સહીત 13 ના થયા હતા મોત ચેન્નાઈ:તમિલનાડુના નીલગીરી જિલ્લામાં કુન્નૂર વેલિંગ્ટન છાવણીના લોકોએ સોમવારે વડાપ્રધાન અને તમિલનાડુના મુખ્યમંત્રીને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને હુમલામાં જીવ ગુમાવનારા અન્ય સૈનિકોનું સ્મારક બનાવવાની અપીલ […]