બનાસકાંઠામાં વિકાસ કામોની સમીક્ષા માટે સંકલન સમિતિની બેઠક મળી
સંકલન સમિતિની બેઠકમાં કલેકટરએ જરૂરી સુચનાઓ આપી સંકલન સમિતિની બંઠકમાં રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નો પર ચર્ચા કરાઈ નર્મદાના પાણીથી વાવ, ભાભર અને સુઈગામ તાલુકાના તળાવો ભરાશે પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો […]