ભારતમાં 126 દિવસ બાદ કોરોના બોમ્બ ફાટ્યો,સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા પણ વધી
દિલ્હી:ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન ફરી એકવાર કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.ભારતમાં 126 દિવસ પછી કોરોના બોમ્બ ફાટ્યો છે.18 માર્ચ 2023 શનિવારે એટલે કે આજે કોરોના વાયરસના ચેપના 800 થી વધુ કેસ નોંધાયા છે. શનિવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર દેશમાં […]