1. Home
  2. Tag "Corona crisis"

કોરોના સંકટઃ દેશમાં ડોર ટુ ડોર રસીકરણ અભિયાન ચલાવવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

60 ટકા લોકોએ કોવિડની રસી લીધી છેઃ કોર્ટ રસીકરણની કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે મેડિકલ બેદરકારીથી કોરોનામાં મોત થયાનો ઈન્કાર દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રરહ્યું છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોર ટુ ડોર કોવિડ રસીકરણની માંગણી ઉપર સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. તમજ અદાલતે કહ્યું હતું કે, રસીકરણ અભિયાન યોગ્ય રીતે […]

કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત

24 કલાકમાં 39114 દર્દીઓ થયા સાજા રિકવરી રેટ 97.48 ટકા થયો અત્યાર સુધીમાં 53.49 કરોડ કરાયાં ટેસ્ટ કોરોનાના નવા 37875 પોઝિટિવ કેસ નોંધાયાં દિલ્હીઃ ભારતમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જો કે, બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી પરત ઘરે ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 37875 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં […]

ભારતીય ક્રિકેટ ટીમ ઉપર કોરોનાનું સંકટઃ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી થયાં આઈસોલેટ

દિલ્હીઃ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. હાલ બંને દેશના ખેલાડીઓ વચ્ચે ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. દરમિયાન ટેસ્ટના ત્રીજા દિવસે સાંજના સમયે ભારતીય ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. રિપોર્ટ પોઝિટિવ આવતા શાસ્ત્રી સેલ્ફ આઈસોલેટ થયા હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર શનિવારે […]

કોરોના સંકટઃ ભારતમાં ઓગસ્ટ મહિનામાં 15 લાખથી વધારે લોકો બન્યાં બેરોજગાર

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે અને અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. દરમિયાન ઓગસ્ટ મહિનામાં ઔપચારિક અને અનૌપચારિક રીતે 15 લાખથી વધારે લોકો બેરોજગાર બન્યાં હતા. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયા ઈકોનોમી (CMIE)ના રિપોર્ટ અનુસાર રોજગારી મેળવનારા લોકોની સંખ્યા જુલાઈમાં ૩૯૯.૩૮ મિલિયનથી ઘટીને ઓગસ્ટમાં ૩૯૭.૭૮ મિલિયન થઈ ગઈ છે. એક મહિનામાં ગ્રામીણ […]

કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું

દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી […]

કોરોના સંકટઃ કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કિટની હવે નહીં થાય નિકાસ

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર ધીમી પડતા સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટિંગ કિટની નિકાસ નીતિમાં ફેરફાર કર્યો છે. તેમજ કોવિડ-19 રેપિડ એન્ટીજેન ટેસ્ટીંગ કીટની નિકાલ ઉપર તાત્કાલિક […]

કોરોના સંકટઃ ભારતમાં 20 કરોડ લોકો માનસિક તણાવનો શિકાર બન્યાં, બીમારીને વીમા કંપનીઓએ પોલીસીમાં કરી કવર

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. કોરોનાને પગલે વેપાર-ધંધાને વ્યપક અસર થઈ છે. તેમજ અનેક લોકોએ રોજગારી પણ ગુમાવી છે. આવી પરિસ્થિતિને કારણે અનેક લોકો માનસિક તણાવનો ભોગ બન્યાં છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 20 કરોડ લોકો તણાવનો શિકાર બન્યાં છે. આવી સ્થિતિમાં માનસિક રોગોને […]

કોરોના સંકટ સામે હવે ભારતને વધુ એક સ્વદેશી વેક્સિન મળશે, ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ

સપ્ટેમ્બરમાં રસી લોન્ચ કરાય તેવી શક્યતા ઓગસ્ટમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવે સંભાવના અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના સામેની લડાઈ લડી રહ્યું છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને લઈને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. હાલ દેશની જનતાને ભારતમાં જ બનેલી કોવિશિલ્ડ અને કોવેક્સિન […]

ટોક્યો ઓલિમ્પિક્સ ઉપર કોરોનાનું સંકટઃ સ્પોર્ટ્સ વિલેજમાં કોરોનાનો કેસ નોંધાયો

તા. 23મી જુલાઈથી ઓલિમ્પિક્સ ગેમ્સનો થશે પ્રારંભ કોરોનો કેસ સામે આવતા આયોજકો ચિંતામાં મુકાયાં દિલ્હીઃ દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ હવે ટોક્યો ઓલિમ્પિક ઉપર પણ કોરોનાના સંકટના વાદળો ઘેરાયાં છે. 23મી જુલાઈની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું તે પૂર્વે જ સ્પોર્ટ્સ વિલેઝ સંકુલમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. ઓલિમ્પિકના આયોજકોએ પુષ્ટિ […]

કોરોના સંકટઃ દેશમાં આગામી મહિનાથી દરરોજ 80થી 90 લાખ લોકોને અપાશે રસી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના લોકો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાની રસી જ એક માત્ર રામબાણ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ વર્ષના અંત સુધીમાં તમામ લોકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવું છે. હાલ કોરોનાની રસીની અછતની ફરિયાદો અનેક રાજ્યોમાં ઉઠી રહી છે. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code