1. Home
  2. Tag "Corona crisis"

કોરોના સંકટઃ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રસીકરણ માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ

દિલ્હીઃ ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખીને સ્તનપાન કરાવતી માતાઓ અને ગર્ભવતી મહિલાઓ બાદ હવે બાળકોને કોરોનાની રસી આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પહેલા 12થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. બીજા તબક્કામાં રસીકરણ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થશે. આ યોજનાને શરૂ કરવા માટે હાલ સરકાર ઝાયડસ કેડિલાની ડીએનએ વેક્સિન પર […]

કોરોના સંકટઃ વડોદરા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગમાં અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ કરાયાં ટેસ્ટ

અમદાવાદઃ કોરોના નું સંકટ પૂરેપૂરું શમ્યું નથી ત્યાં તો બ્લેક ફંગસ નામના રોગચાળાએ માથું ઊંચક્યું છે. છેલ્લા લગભગ સવા વર્ષ કરતાં વધુ સમય થી આ બંને પડકારોમાં બરોડા મેડિકલ કોલેજ અને સયાજી હોસ્પિટલના વિવિધ વિભાગોએ સંકલિત રીતે અને અવિરત,ખૂબ ઉમદા આરોગ્ય સેવાઓ દ્વારા દર્દીઓની જીવનરક્ષા કરી છે. બરોડા મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગે ખૂબ ઉમદા યોગદાન […]

ગુજરાતમાં કોરોના સંકટઃ ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન

નર્સિંગના ફાઈનલ વર્ષની પરીક્ષા લેવાશે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નર્સિંગના ફાઈનલ વર્ષના સિવાયના તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો […]

ભારતમાં કોરોના સંકટઃ બીજી લહેરમાં બેરોજગારીના દરમાં થયો વધારો

અનેક લોકોએ નોકરીઓ ગુમાવી ઈએમઆઈ નહીં ભરનારાઓની સંખ્યામાં વધારો બાઉન્સ ચેકના કેસ વધ્યાં દિલ્હીઃ કોરોના મહામારીની પ્રથમ લહેરમાં લોકડાઉનને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. દરમિયાન બીજી લહેરમાં પણ દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય રાજ્યોમાં આંશિક લોકડાઉન તથા કરફ્યુનો અમલ કરીને આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જેના કારણે અનલોકમાં […]

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં […]

ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન જાહેરનામાં ભંગના ત્રણ લાખ કેસ નોંધાયા

અમંદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે નિયંત્રણો લાદવામાં આવ્યા છે. છતાં ઘણા લોકો બિન્દાસ્તથી નિયમોનો ભંગ કરી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારથી એક વર્ષમાં પોલીસે કરફ્યુ અને જાહેરનામા ભંગ, એટલે કે કલમ 188 મુજબના 2.50 લાખ કેસ કર્યા હતા, જેમાં ત્રણ લાખથી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. જાહેરનામા ભંગના ગુનાને લોકો બહુ જ […]

રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતીઓની એકતાસીર રહી છે કે, સંકટની ઘડીમાં ખંભેખંભા મીલાવીને કામ  કરતા હોય છે. કોંગ્રેસે કોરોનાની સંકટ ઘડીમાં સર્વપક્ષિય બેઠક બોલાવીને સાથે મળીને કામ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકારે હજુ સુધી સર્વપક્ષિય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો નથી. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને ગુજરાતની જનતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code