1. Home
  2. Tag "Corona Patient"

હવે કોરોના પીડિત દર્દીઓ હોસ્પિટલના બેડ ઉપર આરામ કરતા-કરતા મોટીવેશન પુસ્તકોનું કરશે વાંચન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓ પાસે વાત-ચીત કરનાર કોઈ ન હોવાથી તેઓ કંટાળી જાય છે તેમજ તેમના મગરમાં જેથી ખોટા વિચારો આવે છે. જેથી દર્દીઓને મોટીવેશન અને જ્ઞાન મળી રહે તે માટે કલામ સેન્ટર દ્વારા […]

બહાર ફરતા કોવિડ દર્દીની માહિતી આપો અને મેળવો ઈનામ

મધ્યપ્રદેશના ભિતરવાર તાલુકામાં તંત્રની જાહેરાત તંત્રને જાણ કરનારને અપાશે રોકડ ઈનામ સંક્રમણ અટકાવવા તંત્રએ શરૂ કરી કવાયત ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જો કે, મધ્યપ્રદેશમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વકર્યું છે. તેમજ ગ્વાલિયરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પીડિત દર્દીઓ હોમ આઈસોલેટ હોવા છતા બહાર […]

મોરબીના ઉદ્યોગકાર કોરોનાના દર્દીઓ માટે 35 હજાર કિલો નારિયેળ, 10 હજાર કિલો સંતરા વિનામૂલ્યે વિતરણ કરશે

મોરબીઃ શહેર અને જિલ્લમાં કોરોનાની મહામારી વધી રહી છે. ત્યારે એક તરફ અનેક લોકો તન,મન,ધનથી સેવામાં લાગેલા છે. કોરોનાની બીમારીમાં ખાટાં ફળોના જ્યુસ ઇમ્યુનિટી બુસ્ટર જેમ કામ કરતા હોઇ, તેની ડિમાન્ડ વધી રહી છે. તો બીજી તરફ લીલા નાળિયેર, સંતરા, મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વધુ એક વખત મોરબીના સેવાભાવી ઉદ્યોગકાર […]

સુરતની હોસ્પિટલમાં તબીબોએ કોરોના પીડિત દર્દીનો ઉજવ્યો જન્મદિવસઃ વિરેન્દ્ર સહેવાગે પણ તબીબોના કર્યા વખાણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. જેથી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ ગઈ છે. કોરોના પીડિતો અને તેમના પરિવારજનો ભયભીત થઈ ગયા છે. ત્યારે સરકાર, સામાજીક આગેવાનો અને તબીબો કોરોના સામેની લડાઈમાં લોકોનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયાસો કરી રહ્યાં છે. દરમિયાન સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી દર્દીના જન્મ દિવસની હોસ્પિટલમાં જ […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીની સારવારના ચાર્જમાં કરાયો ઘટાડો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કોરોના પીડિત દર્દીઓની સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં આવતીકાલથી નવા દર લાગુ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર મનપા અને પ્રાઈવેટ એમ બંને બેડ ધરાવતી હોસ્પિટલોમાં આઈસીયુ સાથે વેન્ટિલેટરના રૂ. 19,600 રૂપિયા ચાર્જ […]

અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 40 ટકા બેડ ખાલી

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું. જો કે, હવે સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ સંકુલમાં પહેલાની સરખામણીમાં નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ હાલમાં 40 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. દિવાળી બાદ વધેલા કેસોની સરખામણીમાં હાલ 30 ટકા દર્દીઓ ઘટ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code