1. Home
  2. Tag "corona third wave"

દેશમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે હશે પીક પર, IIT, મદ્રાસના વિશ્લેષણમાં જાણકારી સામે આવી

કોરોનાની ત્રીજી લહેર ક્યારે પીક પર હશે? દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા IIT, મદ્રાસના વિશ્લેષણમાં આ જાણકારી પૂરી પડાઇ છે નવી દિલ્હી: દેશમાં કોવિડનું સંક્રમણ ફરીથી સતત વધી રહ્યું છે. કેસમાં ઉછાળો આવ્યો છે. આ વચ્ચે દેશમાં સંક્રમણની ત્રીજી લહેર આગામી પખવાડિયામાં ટોચ પર પહોંચી તેવી શક્યતા છે. ભારતમાં […]

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે કેન્દ્રની રાજ્યને તાકીદ – 48 કલાક મેડિકલ ઓક્સિજનનો બફર સ્ટોક રાખવામાં આવે

કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો વચ્ચે કેન્દ્રનો રાજ્યોને પત્ર કોરોનાના કેસને જોતા ઓક્સિજનનો પુરવઠો રાખવામાં આવે   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર હંગામો મચાવી રહી છે, દૈનિક કેસો સતત વધી રહ્યા છે ત્યારે અવારનવાર કેન્દ્ર દ્રારા પત્ર લખીને રાજ્યોને કોરોનાની સ્થિતિ પર સતર્ક રહેવા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે આ જ શ્રેણીમાં ફરી કેન્દ્રએ રાજ્યોને […]

રાહતની વાત -કોરોનાની બીજી લહેરની તુલનામાં ત્રીજી લહેરમાં મૃત્યુની સંખ્યા 600 ટકા ઓછી

કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ ઓછા બીજી લહેરની સરખામણીમાં 600 ટકા મોતની સંખ્યા ઘટી   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,દૈનિક નોંધાઈ રહેલા કેસોમાં ભારે ઉચાળ આવ્યો છે,રોજના 1.5 લાખથી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે,જો કે કોરોનાની બીજી લહેર કરતા આ લહેરમાં કોરોનાથી મરનારાની સંખ્યા ખૂબ ઓછી છે એટલે એ  એક રાહતની […]

ઈન્ડિયા સ્કિલ રિપોર્ટઃ- રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા – શું આ યુવાઓમાં સ્કિલનો અભાવ દર્શાવે છે?

ઈન્ડિયા સ્કિલ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો રોજગાર યોગ્ય યુવાનોની સંખ્યા માત્રને માત્ર 48.7 ટકા જ   દિલ્હીઃ- દેશભરમાં યુવાઓ બેરોજગાર છે એવી ઘણી વાતો સાંભળી હશે પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે આ બેરોજગારી પાછળ નોકરીઓનો અભાવ એ યુવાઓની સ્કિલનો અભાવ પણ દર્શાવે છે, બેરોજગારી, કૌશલ્યોનો અભાવ, ભરતી એ એવા કેટલાક શબ્દો […]

કોરોનાના નવા વરિએન્ટ ઓમિક્રોનને લઈને આઈઆઈટી બોમ્બેની ચેતવણી -ફેબ્રુઆરીમાં આવી શકે છે ત્રીજી લહેર

IIT બોમ્બેએ ત્રીજી લહેરની ચેતવણી આપી દેશમાં વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે ત્રીજી લહેરની શંકા વધી   દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલમાં ઓમિક્રોન વાયરસનો પગપેસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે ભારત દેશ પણ તેમાંથી બાકાત રહ્યો નથી, ભારતમાં પણ દિવસેને દિવસે ઓમિક્રોન વેરિએન્ટના કેસો નોંધાઈ રહ્યા છે, જો કે, કોરોનાના કેસો દૈનિક સ્તરે 10 હજારની અંદર […]

સાવધાન- તહેવારોને લઈને દેશમાં ત્રીજી લહેરની સંભાવના, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તહેવારોની ઉજવણી સાબિત થઈ શકે જોખમી

દેશમાં આવતા તહેવારો નોતરી શકે છે ત્રીજી લહેર કોરોનાની ત્રીજી લહેર માટે આ બે મહિના મહત્વના દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં કોરોનાના કેસો વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે,કોરોના મહામારીની ત્રીજી લહેરના ભય વચ્ચે નિષ્ણાતોએ દેશમાં આગામી બે મહિના ખૂબ મહત્વના ગણાવ્યા છે. તહેવારો અને અન્ય પ્રસંગોની ઉજવણી […]

કેરળમાં વધતો કોરોનાનો વ્યાપ દેશમાં લાવી શકે છે ત્રીજી લહેરઃ માત્ર 5 દિવસમાં દોઢ લાખ કેસ નોંધાયા

કેરળમાં વધી રહ્યા છે કોરોનાના કેસો ત્રીજી લહેરની આપી શકે છે દસ્તક છેલ્લા 5 દિવસમાં દોઢ લાક કેસ નોંધાયા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેરની ગતિ જ્યા ઘીમી પડી રહી છે ત્યા બીજી તરફ કેરળમાં વધી રહેલા કોરોનાના કેસો કોરોનાની ત્રીજી લહેરની ભીંતી દર્શાવી રહ્યા છે, છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં દોઢ લાખથી પણ વધુ કોરોનાના […]

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક, ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે થશે ચર્ચા

કોરોનાને લઈને પીએમ મોદી આજે કરશે મહત્વની બેઠક ત્રીજી લહેરનો સામનો કરવા માટે પગલાં અંગે ચર્ચા બેઠકમાં આરોગ્ય મંત્રાલય,કેબિનેટ સચિવ પણ જોડાશે દિલ્હી:દેશમાં ભલે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો હોય, પરંતુ ત્રીજી લહેરનું જોખમ સતત મંડરાય રહ્યું છે.નિષ્ણાતો દ્વારા ત્રીજી લહેરને લઈને આશંકા વ્યકત કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વની […]

ગૃહમંત્રાલયની  કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણીઃ ઓક્ટોબર મહિનામાં કેસો સૌથી ઉચ્ચર સ્તર પર હશે, બાળકો અને યુવાનો પર જોખમ

ગૃમંત્રાલયે કોરોનાને લઈને ચેતવણી આપી ઓક્ટોબર મહિનામાં કેસમાં ઉછાળો થવાની સંભાવના દર્શાવી ત્રીજી લહેર બાળકો અને યુવાનોને વધુ કરશે અસર એનઆઈડીએમ એ આ રિપોર્ટ પીએમઓ કાર્યલાયને મોકલ્યો દિલ્હીઃ ગૃહ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને સોપ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે કોરોનાની ત્રીજી […]

દેશમાં ત્રીજી લહેરની શંકાઓનો ભયઃ જાણો કયા રાજ્યો પર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેરની આફત

સમગ્ર દેશમાં કોરોનાનો ભય ત્રીજી લહેરની શંકાઓ  કેટલાક જીલ્લાઓને લઈને એલર્ટ મુંબઈઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ  રહીછે, વિશ્વભરમાં બ્રિટન, રશિયા સહિત અનેક દેશોમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં વધાર થઈ રહ્યો છે,ત્યારે હવે ભારતમાં પણ કોરોનાએ ફરી ચિતાં વધારી છે. કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં એક મહિનામાં 40 હજાર પર સ્થિર છે. નિષ્ણાંતોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code