1. Home
  2. Tag "CORONA VIRUS"

દિલ્હીમાં કોરોનાની રસીકરણની તૈયારીઓ બની તેજ, પહેલા તબક્કામાં 51 લાખ લોકોને અપાશે રસી

દિલ્હીઃ કોરોના કોરોના મહામારી વચ્ચે કોરોના વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને ટુંક જ સમયમાં રસી ઉપલબ્ધ થઈ જશે. દિલ્હી સરકારે કોરોનાની રસીને લઈને તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં 51 લાખ લોકોને રસી આપવામાં આવશે. આ માટે દિલ્હી સરકારે યાદી પણ તૈયાર કરી લીધી છે. રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, […]

કોરોનાને મ્હાત આપ્યા બાદ શરીરમાં આટલા મહિના રહે છે એન્ટિબોડી: અભ્યાસ

કોરોના સંક્રમણને લઇને વૈજ્ઞાનિકોનો નવો અભ્યાસ કોવિડ સંક્રમિત લોકોમાં કોવિડ સામે લડવાની ઇમ્યુનિટી 8 મહિના સુધી રહે છે રસી વ્યક્તિને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકે છે: અભ્યાસ નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્વ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે કે જેનાથી ખૂબ આનંદ થશે. વૈજ્ઞાનિકો દ્વારા […]

બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપથી ભય, 43 દેશોએ કાપ્યો સંપર્ક

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાના નવા સ્વરૂપથી ભયનો માહોલ ઉભો થયો છે. તેમજ દુનિયાના વિવિધ દેશોએ બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં ફ્રાન્સે પણ બ્રિટેનને લગતી દરેક સરહદોને સીલ કરી દીધી હોવાનું જાણવા મળે છે. બ્રિટન સાથે દુનિયાના લગભગ 43 જેટલા દેશોએ સંપર્ક કાપી નાખ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

કોરોનાના નવા સ્ટ્રેઈનથી ભય, બ્રિટનથી આવતી ફ્લાઈટ ઉપર ભારતમાં પ્રતિબંધ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો કે, બ્રિટેન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારતમાં યુકેથી આવતી-જતી તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મુકવાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે […]

દેશમાં કોરોનાની રસીકરણમાં 90 લાખ ખાનગી સિક્યુરિટી ગાર્ડની લેવાશે મદદ

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોનાની રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોરોનાની રસી પણ ઉપલબ્ધ થઈ જશે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રસીકરણની પ્રક્રિયામાં 90 લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડને સૌ પ્રથમ કોરોનાની […]

કોરોનાની રસીની તૈયારીઓ, 94 હજાર પોલીસ અધિકારી-કર્મચારીનું લિસ્ટ સરકારને મોકલાયું

અમદાવાદઃ ભારતમાં કોરોનાની રસીનું ટ્રાયલ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાની રસી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ તબીબો, નર્સ અને હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 94 હજાર જેટલા પોલીસ કર્મચારી-અધિકારી તથા 50 હજાર […]

ભારતમાં કોરોના કેસમાં રિકવરી રેટ 95 ટકાથી વધારે, 94 લાખથી વધારે દર્દીઓ થયાં સાજા

દિલ્હીઃ ભારતમાં દરરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવે છે. જો કે, રાહતની વાત એ છે કે, પોઝિટિવ દર્દીઓની સરખામણીમાં વધારે દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થાય છે. હાલ દુનિયામાં સૌથી વધારે રિકવરી રેટ ભારતનો હોવાનું જાણવા મળે છે. ભારતનો રિકવરી રેટ 95.12 ટકા જેટલો છે. ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના વાયરસે […]

ન્યૂઝીલેન્ડ કોરોનાથી સંપૂર્ણપણે મુક્ત થયું, તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, પીએમ ખુશીથી ઝુમી ઉઠ્યા

સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના સંક્રમણથી થયું મુક્ત હાલમાં એકપણ એક્ટિવ કેસ ના હોવાથી તમામ પ્રતિબંધો હટાવી લેવાયા દેશ કોરોના વાયરસથી મુક્ત થયો તે એક શાનદાર ઉપલબ્ધિ: પીએમ જેસિંડા વેલિંગ્ટન: એક તરફ જ્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ સંપૂર્ણપણે કોરોના મુક્ત થનારો પ્રથમ દેશ બન્યો […]

અમદાવાદમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ, મોટી દૂર્ઘટના ટળી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે. અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી હતી. હોસ્પિટલમાં ઓક્સિજન સિલેન્ડરના મીટરમાં સામાન્ય આગ લાગી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર શહેરના મણિનગર […]

કોરોના મહામારીને પગલે અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય

અમદાવાદઃ દિવાળી બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં વધારો થયો હતો. જેથી અમદાવાદ સહિત ચારેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અમદાવાદમાં નાખવામાં આવેલા કર્ફ્યુનો સમયગાળો તા. 7મી ડિસેમ્બરથી પૂર્ણ થતો હોવાથી પોલીસ કમિશનરે નવુ જાહેરનામું બહાર પાડીને રાત્રી કર્ફ્યુ વધાર્યો હોવાનું જાણવા મળે છે. એટલે રાતના નવ કલાક પછી તમામ દુકાનો બંધ રહેશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code