1. Home
  2. Tag "CORONA VIRUS"

‘ટીકા ઉત્સવ’ના પહેલા દિવસે 27 લાખથી વધુ ડોઝ અપાયા – સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં 11 થી 14 એપ્રિલ વચ્ચે ટીકા ઉત્સવ પહેલા દિવસે 27 લાખથી વધુ ડોઝ અપાયા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી માહિતી    દિલ્હી : દેશમાં ‘ટીકા ઉત્સવ’ ના પહેલા દિવસે રવિવાર સાંજ સુધી 27 લાખથી વધુ  કોવિડ -19 રસી આપવામાં આવી છે. આ સાથે દેશમાં અત્યાર સુધી રસીના 10,43,65,035 ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે […]

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત, નાગપુરની હોસ્પિટલમાં દાખલ

RSS ના પ્રમુખ મોહન ભાગવત કોરોના પોઝિટિવ નાગપુરની કિંગ્ઝવે હોસ્પિટલમાં કરાયા દાખલ 6 માર્ચના રોજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો  નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. આરએસએસએ ટ્વિટ કર્યું હતું કે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવત […]

દેશમાં કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લેવું? આજે લેવાઇ શકે છે નિર્ણય

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી […]

ભારતમાં કોરોનાનો પ્રકોપ યથાવત્, ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર રોક લગાવી

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો હવે ન્યૂઝીલેન્ડે ભારતથી આવતા મુસાફરો પર લગાવી રોક આ રોક 11 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલ સુધી લાગૂ રહેશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે ન્યૂઝીલેન્ડે 11 એપ્રિલથી ભારતથી આવતા મુસાફરો પર અસ્થાયી રીતે બેન લગાવ્યો છે. ભારતમાં દૈનિક ધોરણે કોરોનાનો પ્રકોપ ખૂબ જ […]

રાજ્ય સરકારે લોકડાઉનનો નિર્ણય શા માટે ન કર્યો, ક્યા કારણોથી સરકારે વિચાર માંડી વાળ્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે, ગુજરાત હોઈકોર્ટે પણ કોરોનું સંક્રમણ તોડવા માટે ત્રણ-ચાર દિવસના લોક ડાઉન માટે સુચના આપી હતી. બીજી બાજુ લોકડાઉનની જાહેરાત ક્યારે કરાશે તેની લાકો રાહ જોઈ રહ્યા હતા પણ સરકાર લોકડાઉનના નિર્ણય માટે અવઢવભરી સ્થિતિમાં હોવાનું કહેવાય છે. જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને […]

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો બેદરકાર, પોલીસે નિયમો તોડતા લોકો પાસેથી 1 કરોડનો દંડ વસૂલ્યો

કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકોની બેદરકારી માસ્ક ના પહેરતા લોકો સામે પોલીસે કરી આકરી કાર્યવાહી 1 જ દિવસમાં પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પાસેથી 1 કરોડ વસૂલ્યા અમદાવાદ: કોરોનાના બેકાબૂ સંક્રમણ છતાં લોકો હજુ પણ માસ્ક ના પહેરીને બેદરકારીભર્યું વલણ દર્શાવી રહ્યા છે ત્યારે પોલીસે પણ માસ્ક ના પહેરતા લોકો સામે દંડ વસૂલાતની આકરી કાર્યવાહી […]

કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે વૈષ્ણોદેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા , આ વસ્તુઓ પર લગાવી રોક

વૈષ્ણો દેવી મંદિરે ઉઠાવ્યા કડક પગલા પ્રસાદ ચડાવવાની પરંપરા કરાઈ બંધ ભક્તોને તિલક લગાવવા પર લગાવી રોક દિલ્હીઃ કોરોના વાયરસ ફરી એક વખત દેશભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 90 હજારથી વધુ કેસ નોંધાય છે. કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે કડક પગલા ભરવાનું નક્કી કર્યું છે […]

સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન: દેશમાં આગામી સમયમાં દૈનિક 1 લાખ કોરોનાના કેસ સામે આવી શકે

દેશમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ આ વચ્ચે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીએ કર્યું અનુમાન આગામી દિવસોમાં ભારતમાં રોજના 1 લાખ નવા દર્દીઓ સામે આવે તેવી શક્યતા નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંલગ્ન એક એજન્સીએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યું છે. આ અનુમાન અનુસાર આગામી દિવસોમાં […]

હવે ભારત વિદેશમાં કોરોના વેક્સિન નહીં મોકલે, સ્થાનિક માંગને પ્રાધાન્ય અપાશે

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે આ વચ્ચે હવે ભારતએ એપ્રિલના અંત સુધી રસીની નિકાસ પર રોક મૂકી છે જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર ના થાય ત્યાં સુધી નિકાસ પર રોક રહેશે નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતએ […]

ભારતમાં કોરોના સંક્રમણ બેકાબૂ: વિશ્વમાં સૌથી વધુ નોંધાતા કેસમાં ભારત હવે ત્રીજા નંબરે

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત થઇ રહ્યો છે વધારો વિશ્વમાં દૈનિક નોંધાતા સૌથી વધુ કેસમાં ભારત હવે ત્રીજા ક્રમાંકે સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર નવી દિલ્હી: ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. સતત ચોથા દિવસે ભારતમાં નોંધાયેલા નવા કેસનો આંકડો 40,000ને પાર પહોંચ્યો છે. રોજના નવા કેસની સંખ્યામાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code