કોરોનાની બીજી લહેરઃ ભારતમાં 700થી વધારે તબીબોના થયાં મોત
દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક વ્યક્તિઓએ જીવન ગમાવ્યા હતા. દરમિયાન કેટલાક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં હોવાનું જાણવા મળે છે. બારતમાં કોરોનાની બીજી લહેરમાં 700થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં તબીબોએ જીવ ગુમાવ્યો હતો. કેસની હકીકત અનુસાર કોરોનાની બીજી લહેરમાં દરરોજ એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. […]


