1. Home
  2. Tag "CORONA"

કોરોનાની બીજી લહેરઃ ભારતમાં 700થી વધારે તબીબોના થયાં મોત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક વ્યક્તિઓએ જીવન ગમાવ્યા હતા. દરમિયાન કેટલાક ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તબીબો પણ કોરોનાની ઝપટે ચડ્યાં હોવાનું જાણવા મળે છે. બારતમાં કોરોનાની બીજી લહેરમાં 700થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે ગુજરાતમાં તબીબોએ જીવ ગુમાવ્યો હતો. કેસની હકીકત અનુસાર કોરોનાની બીજી લહેરમાં દરરોજ એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. […]

અંબાજી મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા, લાંબા સમય પછી કરી શકશે ભક્તો દર્શન

અંબાજી મંદિરના દરવાજા ખુલ્યા ભક્તો કરી શકશે દર્શન લાંબા સમય પછી મંદિરના ખુલ્યા દ્વાર  મહેસાણા: ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી માતાનું મંદિર ફરીવાર ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણના કારણે મંદિરના દરવાજા થોડા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ અને ભક્તોની આવાજાહીને પણ રોકી દેવામાં આવી હતી.આ મંદિરમાં જો કે રોજ મોટી સંખ્યામાં […]

રિસર્ચઃ- કોરોનાના નવા સ્વરુપને અટકાવવા બૂસ્ટર ડોઝની પડી શકે છે જરુર

બૂસ્ટર ડોઝ રોકશે કોરોનાના નવા વેરિએન્ટને નવા પ્રકારને રોકવા વેક્સિનની બદલાવની જરુરત દિલ્હીઃ- વિશ્વવ્યાપી કોરોના મહામારીને રોકવા માટે રસીકરણએ વેગ પકડ્યો છે, પરંતુ હવે આ રસીથી બનાવવામાં આવતી એન્ટિબોડીઝની સ્થિરતા અંગે અનેક પ્રશ્નો ર્જાઈ રહ્યો છે,અનેક લોકો દ્રારાપૂછવામાં આવી રહ્યું છે કે,શું આ વેક્સિન લગાવીને હંમેશા માટે કોરોનાથી બચી શકીશું અથવા તો નવા પ્રકારને અટકાવવા […]

લો બોલો, ઉત્તરપ્રદેશમાં 5 મિનિટના સમયગાળામાં એક વ્યક્તિને અપાયા રસીના બંને ડોઝ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જો કે, કોરોનાની રસી બાદ તેની આડઅસર થયાની ઘટના બની નથી. જો કે, ઉત્તરપ્રદેશમાં મેડિકલ સ્ટાફની બેદરકારી સામે આવી હતી. ઉત્તરપ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ વ્યક્તિને રસીના બંને […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા શહેરીજનો બન્યાં બિન્દાસ્તઃ દસ દિવસમાં 22349 લોકો માસ્ક વિના પકડાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા સરકાર દ્વારા કેટલાક નિયંત્રણોમાં રાહત આપવામાં આવી છે. બીજી તરફ કોરોના કેસ ઘટતા અમદાવાદીઓને હવે કોરોનાનો ડર રહ્યો જ ન હોય તેમ માસ્ક વિના ફરી રહ્યાં છે. બીજી તરફ માસ્ક વિના ફરતા લોકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાલુ મહિનાના 10 દિવસમાં 22 હજારથી વધારે શહેરીજનોને […]

ગુજરાત: કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્યમાં મળી કેટલીક છૂટ, વાંચો આજથી શું શરૂ થશે

કોવિડ પ્રતિબંધોમાંથી મળી રાહત રાજ્યમાં જીમ અને મંદિર શરૂ હજુ પણ તકેદારી રાખતી અત્યંત જરૂરી અમદાવાદ: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે કેટલાક પ્રતિબંધો લગાવ્યા હતા, સરકાર દ્વારા જીમ તથા મંદિરોને બંધ કરવામાં આવ્યા હતા પણ હવેથી આ પ્રતિબંધનો હટાવી લેવામાં આવ્યા છે. આજથી રાજ્યમાં મંદિર તથા જીમને લોકો માટે ખોલી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા […]

અમદાવાદમાં વેપારીઓ અને ફેરિયાઓને વેક્સિન આપવાનું અભિયાન

અમદાવાદઃ રાજયમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાં ધીરે ધીરે નિયંત્રણો હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ વેક્સિનેશન પર વધુ ભાર મુકવામા આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાના- મોટા વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આજે શહેરના કાલુપુરના તમામના માર્કેટ અને જમાલપુર APMC માર્કેટના વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની સેકટર 1 જેસીપી આર.વી […]

રાજકોટમાં વેક્સિન વધુ લોકો લે તે માટેના પ્રયાસોઃ આરોગ્ય વિભાગ સોસાયટીઓમાં જઈને વેક્સિન આપશે

રાજકોટઃ શહેરમાં સ્લમ વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં વેક્સિનેશન ઘણું ધીમી ગતિએ થયું છે. કેટલાક લોકો ડરને કારણે વેક્સિન લેતા નથી. કોઈપણ જાતનો ડર રાખ્યા વિના લોકો વેક્સિન લે તે માટે તંત્રએ પ્રયાસો આદર્યા છે. શાકભાજીના ફેરિયાઓને સ્લોટ બુકિંગમાં ખબર પડતી નથી, તેથી એવું આયોજન કરાયું છે કે આવા લોકો વેક્સિનેશન સેન્ટર પર જાય એટલે ત્યાં […]

ગુજરાતઃ તમામ ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે ખોલવાની અપાઈ મંજૂરી

એક સાથે 50થી વધારે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં રૂપાણી સરકારે કેબિનેટની બેઠકમાં લીધો નિર્ણય કોરોનાની બીજી લહેરમાં મંદિર કરાયાં હતા બંધ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરને કારણે સંક્રમણ ન ફેલાય તે માટે મંદિરો ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. તેમજ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે, હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ […]

બાળકોને લઈને કેન્દ્રની ગાઈડલાઈનઃ-કોરોનામાં બાળકોની સારવાર માટે રેમડેસિવીર ઈન્જેક્શનનો નહી થાય ઉપયોગ

બાળકોને નહી આપી શકાય રેમડેસિવીર ઈન્જેક્શન બને ત્યા સુઘી સીટી નો ઉપયોગ ટાળવો દિલ્હીઃ- કોરોના સંક્રમણની ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવવાની શંકાઓ વચ્ચે કેન્દ્ર સરકારે આ આ જીવલેણ સંવેદનશીલ હોવાને  કારણે બાળકોની સારવાર માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે. સરકારે આ બાબતે સ્પષ્ટ કહ્યું છે કે બાળકોની સારવારમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code