1. Home
  2. Tag "CORONA"

AIIMSના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસોઃ કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ સૌથી ખતરનાક

દિલ્હીઃ AIIMSના એક અભ્યાસમાં સામે આવ્યું છે કે, કોવિડ-19નો ડેલ્ટા વેરિએન્ટ ખુબ ખતરનાક છે અને આ કોવિડ વેક્સિનનો એક અથવા બંને ડોઝ લેનારને પણ સંક્રમિત કરી શકે છે. એટલું જ નહીં આ વેરિએન્ટની તાકાત એટલી કે, રસીની અસર પણ ઓછી કરી નાખે છે. AIIMSના અભ્યાસમાં ખુલ્યું છે કે, કોવિડ વેક્સિન લેનાર લોકો સંક્રમિત થવાનું કારણ […]

અભી બોલા અભી ફોકઃ અખિલેશ યાદવે કોરોનાની રસીનો વિરોધ કર્યા બાદ હવે વેક્સિન લેવાની બતાવી તૈયારી

દિલ્હીઃ કોરોના મહામારીને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનેમાં કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 20 કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. એટલું જ નહીં તજજ્ઞોએ પણ ભારતમાં બનેલી બંને રસી કોરોના સામે રક્ષણ આપતી હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ વિપક્ષ દ્વારા કોરોનાની રસી મુદ્દે કેન્દ્ર સરકાર […]

ભારતઃ કોરોના મહામારીને પગલે તમામ વાઘ અભ્યારણ્યોમાં પ્રવાસીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ હવે ધીરે-ધીરે ઘટી રહ્યાં છે. જો કે, કોરોનાનો ભય હજુ લોકોને સતાવી રહ્યો છે. દરમિયાન પ્રાણીઓ અને પશુઓમાં આ રોગચાળો ના વકરે તેની ચિંતામાં પશુપ્રેમીઓ ગરકાવ થઈ ગયા છે. દરમિયાન માણસોમાંથી આ જીવલેણ વાયરસ પ્રાણીઓમાં ન ફેલાય તે માટે દેશના તમામ વાઘ અભ્યારણ્યો બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી […]

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ, પ્રથમ દિવસે વિધાર્થીઓને કોરોના રસીના ભણાવાયા પાઠ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક સત્ર શરૂ વિધાર્થીઓને કોરોના રસીના ભણાવાયા પાઠ અધ્યાપકો વિદ્યાર્થીઓને રસી લેવા માટે પ્રેરશે રાજકોટના ગ્રામણી વિસ્તારમાં રસીકરણ વધારવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવ્યું છે..જેમાં શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિધાર્થીઓને કોરોના રસીના પાઠ ભણાવવામાં આવ્યા હતા..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને […]

કોરોના મહામારી વચ્ચે પોસ્ટ વિભાગની નવી પહેલઃ ધાર્મિક વિધી સાથે કરશે અસ્થિઓનું વિસર્જન

દિલ્હીઃ કોરોના મહામારીમાં અનેક પીડિતોના અવસાન થતા તેમના પરિવારજનોએ મૃતદેહ ગંગામાં વહેતા કર્યાં હતા. જ્યારે કેટલાક લોકો મૃતદેહને રસ્તા વચ્ચે મુકીને ફરાર થઈ ગયા હતા. કોરોના મહામારીને પગલે પરિવારજનો સંક્રમણના ડરે અંતિમવિધીથી દૂર ભાગતા હતા. જો કે, હવે પોસ્ટ વિભાગ મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યું છે. જોધપુર શહેર પોસ્ટ વિભાગે નવી પહેલ શરૂ કરી છે. જોધપુરમાં […]

ગુજરાત: શાળા-કોલેજોમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, SOU કાલથી ખુલ્લુ મુકાશે

રાજ્યમાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ ઓનલાઈન ક્લાસ શરૂ થયા કોરોનાને લઈને હજુ પણ શાળા કોલેજો બંધ ગાંધીનગર: કોરોના વાયરસના કેસ ભલે હવે પહેલા જેટલા ન આવી રહ્યા હોય, કોરોનાની બીજી લહેર શાંત પડી છે. પણ સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને હજુ પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તકેદારીને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજો શરૂ કરી નથી,પરંતુ […]

સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી

વેક્સિનને લઈને થયો મોટો દાવો કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. […]

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતા હવે વતનથી પરપ્રાતિય શ્રમિકો પરત ફરતા ટ્રેનો ભરચક બની

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે નિયંત્રણો ખૂબજ હળવા કર્યા છે. વેપાર-ધંધા પણ રાબેતા મુજબ થતા અને માગ વધતા ઉદ્યોગોમાં પણ હવે તેજી આવતી જાય છે. બીજીબાજુ કોરોનાના ડરને કારણે હિજરત કરી ગયેલા ઘણાબધા શ્રમિકો હવે વતનથી ગુજરાત પરત ફરી રહ્યા છે. તેના લીધે બિહાર-ઝારખંડથી ગુજરાત આવનારી ટ્રેનોમાં હાલ ભીડ વધી રહી છે. વધારાની […]

ગુજરાતમાં 18+ વયજૂથના 23 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી

ગુજરાતમાં કોરોના વેક્સિનેશને પકડી રફતાર 18 + વયજૂથના લોકોને અપાઈ વેક્સિન અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકોને અપાઈ રસી અમદાવાદ: દેશભરમાં 18 થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનને લઈને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે શનિવારે કહ્યું હતું કે, પહેલી મેથી 18 થી 44 વર્ષના […]

હિમાચલ પ્રદેશમાં 14 જૂન સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન,કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ

હિમાચલ પ્રદેશમાં પણ વધારાયું લોકડાઉન 14 જૂન સુધી રહેશે લોકડાઉન કોઈ વધારાની છૂટછાટ ન અપાઈ સિમલા: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા રાજ્યો હજી પણ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી.કેસોમાં ઘટાડો થયા બાદ પણ ઘણા રાજ્યો લાદવામાં આવેલા પ્રતિબંધોને આગળ ધપાવી રહ્યા છે. આ જ ક્રમમાં હિમાચલ પ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code