1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાની બીજી લહેરમાં એક કરોડથી વધારે લોકોએ રોજગારી ગુમાવી

દિલ્હીઃ કોવિડ-19ની પહેલી લહેરથી બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઈ છે. તેમજ આ બીજી લહેરે ભારતીય અર્થવ્યવસ્થાને અસ્ત-વ્યસ્ત કરી નાખી છે. સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના આંકડા અનુસાર કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં એક કરોડથી વધારે લોકોએ રોજગારી ગુમાવી છે. સેન્ટર ફોર ઈન્ડિયન ઈકોનોમીના મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર મે મહિનામાં બેરોજગારીનો દર 12 ટકા સુધી પહોંચ્યો […]

શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર

શામળાજી મંદિર હવે 7 જૂન પર ખુલશે મંદિર પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય મંદિર પ્રશાસને બદલ્યો પોતાનો નિર્ણય અરવલ્લી: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે તમામ પગલા લીધા છે. હવે તેની અસર પણ જોવા મળી છે.કોરોના વાયરસના કેસ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘટી રહ્યા છે અને ધીમે ધીમે બધુ શરૂ કરવામાં પણ આવી રહ્યું છે. આવા […]

રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારનો નિર્ણય, રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયાનું થશે ઓડિટ

રાજસ્થાનમાં રસીકરણની પ્રક્રિયાનું થશે ઓડિટ વેક્સિનનનો બગાડ થતા રોકવા માટે સરકારનો પ્રયાસ જિલ્લા કલેક્ટર કરશે ઓડિટ જયપુર: દેશમાં કોરોનાવાયરસને રોકવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા જોરોશોરોથી ચાલી રહી છે. રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવી પણ જાણકારી વાયરલ થઈ છે કે વેક્સિનના ડોઝનો બગાડ પણ થઈ રહ્યો છે. આ બાબતે હવે રાજસ્થાનની […]

ડબલ્યૂએચઓએ કોરોનાના વેરિએન્ટને નવા નામ આપ્યાઃ-ભારતમાં મળી આવેલ વાયરસને ડેલ્ટા ‘તરીકે’ ઓળખાવ્યો

ડબલ્યૂએચઓએ કોરોના વાયરસનું નામકરણ કર્યું ભારતમાં મળેવા વાયરસને ડેલ્ટા નામ આપ્યું હવે વેરિએન્ટ  B.1.617.1 કપ્પા તરીકે ઓળખાશે દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, કોરોનાની બીજી લહેરમાં કોરોનાનો નવો વેરિએન્ટ જોખમી સાબિત થયો છે ત્યારે હવે ભારતમાં પ્રથમ વખત મળી આવેલા કોરોના વાયરસના બી 1.617.2 નામનું નામ બદલવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું […]

કોરોના મહામારીની અસર સુરત મનપાની આવક ઉપર પડીઃ તિજોરીના તળિયા દેખાયાં ?

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. હવે કોરોનાની અસર સરકારી તીજોરી ઉપર જોવા મળી રહી હોવાનું જાણવા મળે છે. સુરતમાં મહાનગરપાલિકાની તિજોરી પણ તળિયા ઝાટક થઇ ગઈ છે. જેના કારણે વિકાસના કામોને અસર પડી હોવાનું જાણવા મળે છે. તેમજ અનેક પ્રોજેક્ટ હાલ બંધ હાલતમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓ 6 અઠવાડિયા માટે કોઈ સર્જરી ન કરાવી જોઈએ: ICMR

આઈસીએમઆરની મહત્વની સૂચની કોરોનાના દર્દીઓ માટે ખાસ સલાહ આટલો સમય ન કરાવવી જોઈએ કોઈ પણ સર્જરી દિલ્લી:  કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીઓને લઈને આઈસીએમઆર દ્વારા મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાથી સ્વસ્થ થયેલા દર્દીએ શક્ય હોય તો 6 અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારની સર્જરી કરાવવી જોઈએ નહી. લોકો દ્વારા […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા, ટૂંક સમયમાં મળી શકે છે નિયમિત રીતે મોટા પ્રમાણમાં વેકિસન

ગુજરાતમાં વેક્સિનેશન પ્રક્રિયાને મળી શકે છે વેગ નિયમિત રીતે મોટા પ્રમાણામં મળી શકે છે વેક્સિન જૂન – જૂલાઈમાં શરૂ થવાની સંભાવના અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસ બચવા માટે વેક્સિનેશનની પ્રક્રિયા પર સંપૂર્ણપણે ભાર મુકવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે ગુજરાત સરકારે […]

મિલ્ખાસિંહ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, કોરોનાની આપી મ્હાત

ફ્લાઈંગ સિખ મિલ્ખાસિંહએ કોરોનાની આપી હાર હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ કોરોનાથી સંક્રમિત થયા બાદ થયા હતા હોસ્પિટલાઈઝ્ડ દિલ્લી: ભારતીય સ્પ્રિંટના બાદશાહ રહેલા મિલ્ખાસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં […]

ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ, અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રીનો ચોંકાવનારો દાવો કોરોના વાયરસને લઈને આપ્યું નિવેદન કહ્યું, ચીનની આર્મી માટે કામ કરતી હતી વુહાન લેબ દિલ્લી: કોરોનાવાયરસને લઈને અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયો દ્વારા ફરીવાર નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં પોમ્પિયો દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાવાયરસની ઉત્પતિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે. અને તે લેબ ચીનની આર્મી માટે કામ કરતી […]

કોરોનાની ગતિ ઘીમી પડીઃ- દેશમાં છેલ્લા 45 દિવસ બાદ નોંધાયા કોરોનાના સૌથી ઓછા કેસ

દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો 45 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ કોરોનાની રફતાર ઘીમી પડી દિલ્હીઃ- સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, આ વર્ષ દરમિયાન કોરોનાની બીજી લહેરે પીકઅપ પકડી હતી ત્યારે હવે છેલ્લા 45 દિવસો બાદ કોરોનાના કેસ સતત ઘટતા જોવા મળી રહ્યા છે. દેશમાં એક  દિવસમાં, કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code