ઘર પરિવારની ચિંતા હોય તો ચેતી જજો, કોરોનાથી 577 બાળકો થયા અનાથ
કોરોનાની ભયંકર અસર ભૂલ પડી શકે ભારે 577 બાળકોએ ગુમાવ્યા પોતાના મા-બાપ અમદાવાદ: કોરોનાવાયરસના સમાચાર ખુબ મોટી સંખ્યામાં આજકાલ જોવા મળે છે અને સાંભળવા મળે છે. કોરોનાને લઈને સતર્ક થવુ તે સારી વાત છે પરંતુ બેદરકારી ભર્યુ વર્તન કરવુ તે અતિજોખમી સાબિત થઈ શકે છે. તો વાત એવી છે કે કોરોનાવાયરસની બીજી લહેરતો આપણે સૌ […]


