1. Home
  2. Tag "CORONA"

ઘર પરિવારની ચિંતા હોય તો ચેતી જજો, કોરોનાથી 577 બાળકો થયા અનાથ

કોરોનાની ભયંકર અસર ભૂલ પડી શકે ભારે 577 બાળકોએ ગુમાવ્યા પોતાના મા-બાપ અમદાવાદ: કોરોનાવાયરસના સમાચાર ખુબ મોટી સંખ્યામાં આજકાલ જોવા મળે છે અને સાંભળવા મળે છે. કોરોનાને લઈને સતર્ક થવુ તે સારી વાત છે પરંતુ બેદરકારી ભર્યુ વર્તન કરવુ તે અતિજોખમી સાબિત થઈ શકે છે. તો વાત એવી છે કે કોરોનાવાયરસની બીજી લહેરતો આપણે સૌ […]

કોરોનાની બીજી લહેરમાં રસીના બંને ડોઝ લેનારાઓ પૈકી 99.79 ટકા લોકો સુરક્ષિત

લખનૌઃ કોરોનાની બીજી લહેરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેનાર 99.79 ટકા લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. એટલું જ નહીં તેમનો કોરોનાથી બચાવ થયો હતો. આવી જ રીતે પ્રથમ ડોઝ લનારાઓ 99.87 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો. આમ રસીકરણ મહાઅભિયાનમાં રસી મેળવનારાઓને કોરોના સામે રક્ષણ મળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં […]

કોરોનાની બીજી લહેરમાં જેનરિક દવાના વેચાણમાં બે ગણો વધારો

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીને પગેલ હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. તેમજ છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે કોરોનાની સારવાર અને તેની દવાઓ મોંધી હોવાથી લોકોની બચત પણ સારવાર પાછળ ખર્ચાઈ ગઈ છે. મહામારીમાં આવક ઓછી હોવાથી લોકો જેનરીક દવા તરફ વળ્યાં છે. એક અંદાજ અનુસાર એક વર્ષમાં […]

કોરોનાવાયરસ: ત્રિપુરામાં 5 જૂન સુધી કર્ફ્યુ લંબાવવામાં આવ્યુ, જરૂરી સામાનની દૂકાનો રહેશે ચાલુ

અગરતાલા: ત્રિપુરા સરકારે કોરોનાવાયરસની ચેઈન તોડવા માટે વધારે કડક પગલા લીધા છે. સમગ્ર રાજ્યમાં કર્ફ્યુને 5 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે કર્ફ્યુમાં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ માટે દુકાનો ખુલ્લી રહેશે અને ખાદ્ય પદાર્થોની ખરીદી માટે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે આ મહિનાની તો શરૂઆતના સમયમાં […]

અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર: મોડર્ના

મોડર્ના કંપનીએ કર્યો મોટો દાવો કહ્યુ અમારી વેક્સિન 12થી 17 વર્ષના બાળકો પર પણ 100% અસરદાર બાળકોને કોરોનાની ત્રીજી લહેરથી બચાવવા મોટો પડકાર અમદાવાદ: કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને હજુ પણ લોકો ચીંતામાં છે. કોરોનાની બીજી લહેર આમ જોવા જઈએ તો કેટલાક અંશે શાંત પડી છે. ત્રીજી લહેરને લઈને જો કે મોટા સમાચાર આવ્યા નથી પરંતુ […]

વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા, વેક્સિન અને કોરોના વિશે કરી વાત

વિદેશમંત્રી અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવને મળ્યા વેક્સિન અને કોરોના વિશે કરી વાતચીત મહાસચિવના પ્રયાસોની કરી પ્રશંસા દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત કરી હતી અને આ દરમિયાન કોવિડ -19 મહામારીને લઈને આવતા પડકારો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન વિદેશમંત્રી જયશંકરે તાત્કાલિક અને અસરકારક વૈશ્વિક રસી સમાધાન […]

મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર મૂક્યો પ્રતિબંધ, હવે દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય હોમ આઇસોલેશન પર લગાવી રોક દર્દીઓએ જવું પડશે કોવિડ સેંટર મહારાષ્ટ્રના 18 જિલ્લામાં થશે લાગુ મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂક્યો છે, ત્યારબાદ હવે નવા દર્દીઓએ કોવિડ સેન્ટર જવું પડશે. આ નિર્ણય મહારાષ્ટ્રના 18 જિલ્લામાં લાગુ થશે. આ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપે કહ્યું […]

પાવાગઢમાં તા. 1 જૂન સુધી માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ માટે રહેશે બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયંત્રણોમાં કેડટલીક છુટછાટ આપવામાં આવી છે. દરમિયાન મહામારીને ધ્યાનમાં રાખીને સુપ્રસિદ્ધ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર તા. 1 જૂન સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.  કોરોનાના કેસોને લઈમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે હાલ રાજ્યોમાં મોટાભાગના ધાર્મિક […]

કોરોના વેક્સિનેશન : દેશમાં અત્યાર સુધીમાં 19.84 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન, જાણો 18-44 વર્ષની વયના કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી

કોરોના વાયરસનું સંક્રમણ સરકારના પ્રયાસ લાખોની સંખ્યામાં લોકોને મળી રહી છે રસી અત્યાર સુધીમાં 19.84 થી વધુ ને મળી રસી દિલ્હી : ભારતમાં વેક્સિનેશનની પ્રકિયા રોકેટની ઝડપે ચાલી રહી છે. દેશમાં રોજ લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવે છે.દેશમાં વેક્સિનેશનની પ્રકિયાને વધારે ગતિમાન કરવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં […]

શુ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે? રાજસ્થાનના 2 જિલ્લામાં 600 બાળકો સંક્રમિત

જયપુર: દેશમાં ભલે હાલ કોરોનાવાયરસની બીજી લહેર શાંત પડી હોય, પણ જોખમ તો હજુ પણ તમામ લોકોના માથે ફરી રહ્યુ છે. આજે પણ દેશમાં સરેરાશ 3થી 3.5 હજાર લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે અને આવા સમયમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જે તમામ લોકોની ચીંતા ઉભી કરશે. વાત એવી છે કે રાજસ્થાનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code