1. Home
  2. Tag "CORONA"

એક પણ વેક્સિનનું નુક્સાન એટલે એક જીવનને સુરક્ષા ન આપી શકવી – પીએમ મોદી

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફરી એકવાર કોરોનાવાયરસના સંક્રમણને લઈને અલગ અલગ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી. આ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાવાયરસ મહામારી એ છેલ્લા 100ની સૌથી મોટી સમસ્યા છે. કોરોનાવાયરસે તમામ લોકોના જીવનમાં પડકાર અને ચેલેંજ વધારી દીધી છે. કોરોનાવાયરસ સામે હાલ દેશ જે રીત લડી રહ્યો છે તેના વિશે […]

કોરોના સંકટની વચ્ચે ICMR નો મોટો નિર્ણય, કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી

કોરોના સંકટ વચ્ચે ICMR એ લીધો નિર્ણય હવે ઘર બેઠા થઇ શકશે કોરોનાની તપાસ કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને આપી મંજૂરી દિલ્હી : કોરોના સંકટની વચ્ચે ICMR એ મોટો નિર્ણય લીધો છે. કોવિડ -19 હોમ ટેસ્ટીંગ કીટને ICMR દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિડ એન્ટિજેન ટેસ્ટ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે, જેના માટે બુધવારે એડવાઇઝરી […]

કોરોના સંકટઃ ગુજરાત હાઈકોર્ટે ત્રીજી લહેરની તૈયારીઓને લઈને સરકારને કર્યો વેધક સવાલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન અને જરૂરી દવાની અછત સર્જાઈ હતી. દરમિયાન હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. તેમજ સરકારની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે કોરોનાની ત્રીજી લહેરને લઈને તૈયારીઓ અંગે વેધક સવાલ કર્યાં હતા. કેસની હકીકત અનુસાર સુઓમોટોની સુનાવણીમાં હાઈકોર્ટે સરકાર પાસે રેમડેસીવીર, ઓકસીજન સહિતની વસ્તુઓ બાબતે મહત્વના […]

એસ્ટ્રેજેનેકાનો પહેલો ડોઝ લીધા પછી ફાઈઝરની વેક્સિન લેવી ફાયદાકારક- સંશોધનમાં કરવામાં આવ્યો દાવો

કોરોનાથી બચવા વેક્સિન જરૂરી એસ્ટ્રેજેનેકાને પહેલા ડોઝ બાદ ફાઈઝર ફાયદાકારક સંશોધનમાં થયો દાવો દિલ્લી: કોરોનાની સામે વેક્સિનને લઈને સ્પેનમાં કરવામાં આવેલા એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, એસ્ટ્રાઝેનેકાનો પહેલો ડોઝ પ્રાપ્ત કરી ચુકેલા લોકો માટે ફાઇઝરની રસી લેવીએ સલામત અને અસરકારક છે. આ સ્ટડીમાં 18–59 વર્ષની વયના 670 લોકોનો સમાવેશ […]

નેન્સી પેલોસીનું ચીન વિરુદ્ધ નિવેદન, કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિક-2022નો વિશ્વએ કરવો જોઈએ વિરોધ

અમેરિકન ડેમોક્રેટ નેન્સી પેલોસીનું મોટુ નિવેદન ચીન વિરુદ્ધ ફરીવાર અમેરિકા આમને સામને કહ્યુ ચીનમાં યોજાનારી ઓલિમ્પિકનો થવો જોઈએ બહિષ્કાર દિલ્લી: કોરોનાવાયરસ મહામારી બાદ સમગ્ર વિશ્વમાં ચીન વિરોધી વાતાવરણ સર્જાયુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. કેટલાક દેશોના સંબંધો ચીન સાથે હદ કરતા વધારે બગડી ગયા છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય […]

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી: વધુ 3.89 લાખ લોકો થયા સ્વસ્થ

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ સુધરી છેલ્લા 24 કલાકમાં 3.89 લાખ લોકો થયા સ્વસ્થ લોકડાઉન અને પ્રતિબંધોની સકારાત્મક અસર દિલ્લી: કોરોનાવાયરસના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સુધારો જોવા મળી રહ્યો છે. કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.89 લાખથી વધારે લોકો સ્વસ્થ થયા છે જ્યારે 2.67 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને આગમચેતી પગલા લેવાયા, બાળકો પર વેક્સિનના ટ્રાયલને મંજુરી

બાળકો પર થશે વેક્સિનના ટ્રાયલ ત્રીજી લહેર પહેલાના આગમચેતી પગલા લોકોને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન કરવા સરકારની અપીલ દિલ્લી:  દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરના કારણે જે લોકોને તકલીફ પડી છે તેને લઈને હવે સરકાર દ્વારા આગમચેતી પગલા લેવામાં આવી રહ્યા છે. કોરોનાવાયરસની ત્રીજી લહેરની વાતો થઈ રહી છે ત્યારે ત્રીજી લહેરમાં વધારે નુક્સાન ન થાય તે […]

નવી રસી છે જોરદાર અસરકારક, કોરોના સંક્રમિત દર્દીના ફેફસાને નહી થાય નુકસાન: વૈજ્ઞાનિકોનું સંશોધન

કોરોનાથી નહી થાય ફેફસાને નુકસાન વૈજ્ઞાનિકોને સંશોધનમાં આવ્યું બહાર કોરોનાવાયરસને ફેફસામાં ખત્મ કરવાની તૈયારી દિલ્લી: કોરોનાવાયરસથી સામાન્ય પબ્લિકને સંક્રમિત થતા બચાવવી અને સંક્રમિત થયા પછી લોકોને જીવ બચાવવો તે વૈજ્ઞાનિક લોકો માટે મોટો પડકાર સાબિત થઈ ગયો હતો. લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિકો દિવસ-રાત અવાનવા પરીક્ષણો કરી રહ્યા છે. આવા સમયમાં હવે વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી […]

આ બે કંપની બનાવશે વેક્સિનના સ્ટોરેજ યુનિટ્સ, માઈનસ 86 સુધીના તાપમાનમાં વેક્સિન રહેશે સલામત

ટાટા અને ગોદરેજ બનાવશે ખાસ પ્રકારના સ્ટોરેજ વેક્સિનને સલામત રાખવા બનશે ખાસ યુનિટ્સ -86 ડિગ્રીના તાપમાન સુધી રહી શકશે સલામત દિલ્લી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર જેટલી ઝડપથી આવી એનાથી 10 ગણી વધારે ઝડપથી સરકાર અત્યારે વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. દેશમાં રોજ લાકોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આવા સમયમાં એક સવાલ તે […]

સતત ત્રીજા દિવસે કોરોનાના કેસોમાં નોંધાયો ધટાડોઃ- સંક્રમિતોની સંખ્યા 3 લાખથી ઓછી નોંધાઈ

દેશમાં કોરોનાની સંખ્યા ઘટી છેલ્લા ત્રણ દિવસથી 3 લાખથી ઓછા કેસ નોઁધાઈ રહ્યા છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાી રહ્યો છે, જો કે આ સ્થિતિ વચ્ચે હવે રાહતના સમાચાર મળી રહ્યા છે, દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં  ઘટાડો જોવા મળી રહ્યો છે,છેલ્લા 3 દિવસથી દેશમાં ત્રણ લાખથી ઓછો કેસ સામે આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code