1. Home
  2. Tag "CORONA"

દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં ત્રણ ગણો વધારોઃ મનસુખ માંડવિયા

રેમડેસિવીરની માંગ વધતા સરકાર એલર્ટ દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં કર્યો વધારો રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો વધારો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે ચાલી રહેલી લડાઈને ધ્યાનમાં રાખીને સરકાર તમામ પ્રયાસ કરી રહી છે ત્યારે હવે રેમડેસિવીરના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, દેશમાં રેમડેસિવીરના ઉત્પાદનમાં 3 ગણો […]

માણસોમાંથી પ્રાણીઓમાં પણ ફેલાયો કોરોના,હૈદરાબાદમાં 8 એશિયાઇ સિંહો પોઝિટિવ

ભારતમાં પહેલીવાર માણસમાંથી પ્રાણીઓમાં ફેલાયો કોરોના 8 એશિયાઇ સિંહો કોરોના સંક્રમિત તમામ સિંહોને કરાયા આઇસોલેટ  હૈદરાબાદ: દેશમાં દરરોજ 3 લાખથી વધુ લોકો કોરોના વાયરસ સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે. લોકોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસનું સંક્રમણ લોકોમાંથી બીજા લોકોમાં ફેલાવવાના અહેવાલો સામે આવ્યા હતા, પરંતુ આ પહેલી વાર થયું […]

દેશમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા  

દિલ્હી : ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સીનના 16 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વેક્સીનના લગભગ 11.5 લાખ ડોઝ મંગળવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે મંગળવારે વેક્સીનનો પહેલો ડોઝ 18-24 વર્ષની વય જૂથના 2,29,999 લાભાર્થીઓને આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે,12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં […]

ગુજરાતમાં કોરોનાના વધુ 13,050 કેસ નોંધાયાઃ 131નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં સોમવાર કરતા આંશિક વધારો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 13,050 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 131 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 12,121 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 4,64,396 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 131 લોકોના […]

જામનગરના ગ્રામ્ય વિસ્તારોને કોરોના મુકત કરવા તંત્રનો કોરોના સામે જંગ

જામનગરઃ  જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. મહામારીના આ બીજા તબકકામાં જામનગર શહેર સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સંક્રમણનો વ્યાપક ફેલાવો જોવા મળ્યો છે. ત્યારે ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરાઇ રહી છે. ગ્રામજનોને સમયસર અને સઘન સારવાર મળી રહે તે માટે જિલ્લાના નવ સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત […]

કોરોનાને લીધે એસ.ટી નિગમની હાલત વધુ કથળીઃ એસી લકઝરી બસ ખાલીખમ દોડે છે

અમદાવાદઃ કોરોનાને લીધે વેપાર ધંધાને જ નહીં પણ ગુજરાત એસટી નિગમને સારૂએવું નુકશાન થઈ રહ્યું છે. હાલ નિગમ દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જ દોડવાઈ રહી છે, જેમાં પણ પૂરતા પ્રવાસી મળતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.  જો કે, લોકલ રૂટ પર પૂરતાં મુસાફરો મળે તો જ તાલુકા મથકે બસો દોડાવાય છે. એસ.ટી નિગમની […]

આંધ્રપ્રદેશ સરકારે કર્ફ્યુની કરી જાહેરાત, આટલો સમય રહેશે કર્ફ્યું

આંધ્રપ્રદેશમાં 5 મે થી 14 દિવસ સુધી આંશિક કર્ફ્યું જીવન જરૂરી વસ્તુઓની દુકાનો રહેશે ખુલ્લી કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે લેવાયો નિર્ણય હૈદરાબાદ :કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં 14 દિવસનો આંશિક કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. આ કર્ફ્યુ આવતીકાલે એટલે કે 5 મેથી શરૂ થશે અને આગામી 14 દિવસ સુધી […]

કોરોનાની લડાઈમાં ભારતની મદદે વિશ્વ,જર્મની અને કુવૈતથી આવ્યા ઓક્સિજન કંટેનર

કોરોનાકાળમાં ભારતની મદદ કરી રહ્યું છે વિશ્વ જર્મની અને કુવૈતે મોકલ્યા ઓક્સિજન કંટેનર અન્ય દેશો પણ કરી રહ્યા છે મદદ દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત હાલ જે રીતે લડી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભારતની કોરોનાવાયરસ સામેની લડાઈ હવે વૈશ્વિક બની રહી છે. ભારતમાં વધતા કોરોનાવાયરસના કેસને લઈને વિશ્વના કેટલાક દેશો ભારતને હાલ મદદ […]

મુંબઈમાં કોરોનાના સંક્રમણની ગતિ ઘીમી પડીઃ- 15 દિવસ બાદ સૌથી ઓછા કેસ સામે આવ્યા

મુંબઈમાં કોરોનાની રફ્તાર ઘીમી થઈ છેલ્લા 15 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રની રાજધાની કે જ્યા કોરોનાનો રાફળો ફાટ્યો હતો ત્યા માર્ચ મહીનાના મધ્યાંતર બાદ સોથી ઓછા 2 હજાર 662 કેસ સામે આવ્યા છે,જ્યારે 78 લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યા છે. મુંબઈ મહાનગરપાલિકાએ જારી […]

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું દિલ્લીમાં નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલનું નિધન જગમોહનનું દિલ્લીમાં થયુ અવસાન પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું દિલ્લી: જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જગમોહન મલ્હોત્રાનું 94 વર્ષની વયે દિલ્લીમાં નિધન થયુ છે. પદ્મ વિભુષણથી સન્માનીત જગમોહન મલ્હોત્રા કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. તેઓએ રાજ્યપાલ તરીકેની જવાબદારી 1984થી 1989 સુધી અને 1990માં જાન્યુઆરીથી મે સુધી સંભાળી હતી. જગમોહન મલ્હોત્રા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code