1. Home
  2. Tag "CORONA"

કરીના અને કરિશ્માના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં કરાયા દાખલ  

રણધીર કપૂરને થયો કોરોના હોસ્પિટલમાં કરાયા દાખલ હાલ તેમની તબિયત સ્થિર  મુંબઈ : આ દિવસોમાં કોરોનાનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો.ત્યાં હવે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને કરિશ્મા કપૂરના પિતા રણધીર કપૂર કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. એક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના […]

કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં

કોરોનાની બીજી લહેર યથાવત કોરોના દર્દીઓની મદદે આવ્યા સચિન તેંડુલકર 1 કરોડ આપ્યા દાનમાં  મુંબઈ :ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટર  સચિન તેંડુલકરે ગુરુવારે દર્દીઓ માટે ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવાના આશય સાથે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દેશમાં […]

કચ્છના માંડવીનો બીચ કોરોનાને લીધે બન્યો સુમસામઃ સ્થાનિક લોકોએ ગુમાવી રોજગારી

ભૂજઃ કચ્છનો માંડવી બીચ સહેલાણીઓ માટે આકર્ષનું કેન્દ્ર છે. જિલ્લા અને બહારથી પણ અનેક લોકો બીચની મોજ મહાણવા આવે છે. તેના લીધે સ્થાનિક લોકોને પણ સારીએવી રોજગારી મળે છે. પણ કોરોનાના લીધે પ્રવાસીઓ બીચની મુલાકાતે આવવાનું ટાળી રહ્યા છે. તેના લીધે બીચ સુનકાર બની ગયો છે. તેથી સ્થાનિક રોજગારી પર અસર પડી છે. કચ્છના લોકો […]

કોરોનાને લીધે રાજકોટમાં આવાસ યોજનાને નબળો પ્રતિસાદઃ 4171 ફ્લેટ્સ માટે માત્ર 500 ફોર્મ જ ભરાયા

રાજકોટઃ સહેરમાં કોરોનાના કેસ વધતા જાય છે. સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. અને હજુ પણ કોઇ રાહત નજીકમાં દેખાતી નથી ત્યારે વેપાર ધંધા સહિતની તમામ આર્થિક પ્રવૃતિઓને બ્રેક લાગી ગઇ છે. ગત વર્ષે આ જ સમયે સત્તાવાર લોકડાઉનમાં લોકોની આર્થિક હાલત લથડી હતી તેનાથી પણ વધુ ભય લોકોમાં આજે બેસી ગયો છે. આ સંજોગોમાં […]

IPL 2021 : ખેલાડીઓ બાદ હવે એમ્પાયરોમાં કોરોનાનો ડર, બે એમ્પાયરોએ લીધો વિરામ

મુંબઈઃ ભારતમાં હાલ કોરોના મહામારી વચ્ચે આઈપીએલ યોજાઈ રહી છે. દુનિયાના વિવિધ દેશના ખેલાડીઓ આઈપીએલની વિવિધ ટીમમાં ભાગ લઈ રહ્યાં છે. દરમિયાન આઈપીએલમાં સમાલે કેટલાક ખેલાડીઓ કોરોના સંક્રમિત થયાં હતા. કોરોનાનું આઈપીએલને ગ્રહલ લાગ્યું હોય તેમ હાલ દર્શકો વિના રમાઈ રહી છે. હવે આઈપીએલમાં સામેલ એમ્પાયરો પણ કોરોનાને પગલે ભયભીત થયાં છે. દરમિયાન બે એમ્પાયર […]

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓને અને તેમના પરિવારને વિના મુલ્યો પહોંચાડાતું ભોજન

વેરાવળઃ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની મદદે સોમનાથ ટ્રસ્ટ આગળ આવ્યુ છે. વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરમાં 11 એપ્રિલથી દર્શનાર્થીઓ માટે પ્રવેશબંધી છે. ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલ તેમજ શહેરમાં હોમ ક્વોરન્ટીન દર્દીઓ તેમજ પરિવારજનો માટે વિના મૂલ્યે ભોજન-પ્રસાદી પહોંચાડવાનું સત્કાર્ય કરવામાં આવી રહ્યું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પ્રવીણ લહેરી તેમજ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે વેરાવળ સોમનાથ […]

કોરોનાને પગલે ચારધામની યાત્રા સ્થગિત : ઉત્તરાખંડ સરકારે લીધો નિર્ણય

પુજારીઓને ધાર્મિક વિધીની મંજૂરી સરકારના નિર્ણયથી વેપારીઓ મુશ્કેલી વધી ગયા વર્ષે પણ ચારધામની યાત્રાને થઈ હતી અસર દિલ્હીઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યો દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ દેશમાં મોટાભાગના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. એટલું જ હરિદ્વારમાં પવિત્ર કુંભ […]

ઘારાસભ્યો, સાંસદો અને પ્રધાનોના ફોન રિસિવ કરીને ફરિયાદોનું નિરાકરણ કરવા અધિકારીઓને તાકિદ

અમદાવાદઃ  રાજ્યમાં ધારાસભ્યો અને સાંસદોનું પણ અધિકારીઓ સાંભળતા નથી, એટલું જ નહી પ્રધાનોના ફોન પર રિસિવ કરતા નથી. આવી ફરિયાદો ખૂદ ભાજપના ધારાસભ્યો અને પ્રધાનોએ મુખ્યપ્રધાનને કરી હતી. આથી મુખ્યપ્રધાને તમામ અધિકારીઓને કડક સુચના આપીને ધારાસભ્યો,સાંસદો અને પ્રધાનોની ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવા અને તેમનુ માન-સન્માન જળવાય તે અંગે ધ્યાન રાખવા સ્પષ્ટ સુચના આપી હતી. રાજ્યમાં […]

કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ પણ માઝા મુકીઃ જીવનજરૂરી ચીજોના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદઃ રાજ્યમાં લોકો કોરોનાના કપરા કાળનો સામનો કરી રહ્. છે ત્યાં મોંઘવારીએ પણ માઝા મુકી છે. રોજનું લાવીને રોજ ખાતા લોકોની હાલત વધુ કફોડી બની છે. જીવન જરૂરિયાત ચીજોના ભાવ આસમાને આંબી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારની હાલત કફોડી બની રહી છે. જીવન જરૂરી ચીજોના ભાવો નિયંત્રિત કરવા ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે મુખ્યપ્રધાનને […]

ધારાસભ્યો હવે પોતાની ગ્રાન્ટમાંથી હોસ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકશે

અમદાવાદઃ રાજ્યના ધારાસભ્યો પોતાની ગ્રાન્ટમાંથી હોલ્પિટલો માટે મેડિકલ સાધનો ખરીદી શકે તે માટે મોટાભાગના ધારાસભ્યોએ સરકારમાં રજુઆત કરી હતી. કોરોનાની સ્થિતિને પગલે રાજ્ય સરકારે કેબિનિટ બેઠકમાં ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી તેમના વિસ્તારની સરકારી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં મેડિકલ સાધનો વસાવવાની મંજૂરી આપી છે. અગાઉ ધારાસભ્યોને 25 લાખની મર્યાદામાં મેડિકલ સાધનો માટે ગ્રાન્ટનો ઉપયોગ કરવાની છૂટ હતી, જેને હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code