1. Home
  2. Tag "CORONA"

સ્લમ્સ વિસ્તારના લોકોની રોગપ્રતિકારક શક્તિ વધુ હોવાથી કોરોનાના સંક્રમણનો ભોગ ઓછા બન્યા

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં ઘણા લોકોના જીવનમાં પરિવર્તન આવ્યુ છે. કોરોનાએ લોકોને ઘણુંબધુ શિખવ્યુ છે. કોરોના વાયરસની જુદા જુદા લોકો પર અસર પણ અલગ થાય છે, જેમાં અસરકર્તા પરિબળો જેમ કે, ઉંમર, જાતિ (સ્ત્રી/પુરુષ), અને ખાસ અસરકર્તા પરિબળ એટલે કે, લોકોની જીવનશૈલી અને ખોરાક જે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તે જ રીતે કોઈ દર્દીને […]

લોકોની સેવાએ જ માનવધર્મ માનીને દર્દીઓની સેવા કરતા ભરતભાઈ લેઉવા

કોરોના મહામારીમાં કોરોના પીડિત દર્દીઓના પરિવારજનો ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશન માટે દોડધામ કરી રહ્યાં છે. બીજી તરફ આ કપરા સમયમાં અનેક સેવાભાવી લોકો તન,મન અને ધનથી કોરોના પીડિતો અને તેમના સ્વજનોની સેવા કરી રહ્યાં છે. અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ભરતભાઈ લેઉવાએ માનવ સેવાને જ પોતાના જીવનનો મંત્ર બનાવી લીધો છે અને હાલના કોરોનાના કપરાકાળમાં જ્યારે […]

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનામાં નિધન

લખનૌની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 15 દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ દરમાં ચોંકાવનારો વધારો થયો છે. દરમિયાન ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાનું નિધન થયું હોવાનું જાણવા મળે છે. સંજય ગુપ્તાને કોરોના થતા તેમને લખનૌની હોસ્પિટલમાં […]

ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનો લઈને આવતા જહાજો માટે બંદરોએ કર્યા ચાર્જીસ માફ

મોટા મોટા બંદરોનો સરાહનીય નિર્ણય ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સામાન લઈને આવતા જહાજના ચાર્જીસ માફ સંકટ સમયમાં દેશની મદદે આવ્યા તમામ ક્ષેત્ર અને લોકો દિલ્હી: કોરોનાવાયરસનું સંકટ હાલ જે રીતે દેશ પર આવી પડ્યું છે. તે હવે માત્ર સરકારની જ નહી પણ લોકોને પણ જવાબદારી બની હોય તેવુ લાગી રહ્યું છે. દેશમાં હાલ કોરોનાવાયરસ સામે […]

ઉત્તરાખંડ: 10 મેથી શરૂ થનારી શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત,કોરોના વધતા લેવાયો નિર્ણય 

શ્રી હેમકુંડ સાહિબ યાત્રા સ્થગિત કોરોના વધતા લેવાયો નિર્ણય 10 મે થી શરૂ થવાની હતી યાત્રા ઉત્તરાખંડ : કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને હેમકુંડ સાહિબની યાત્રા  મોકૂફ રાખવામાં આવી છે. ઉત્તરાખંડના ચમોલી સ્થિત હેમકુંડ સાહિબ ગુરુદ્વારા માટે 10 મે થી યાત્રા શરૂ થવાની હતી. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ગુરુદ્વારા શ્રી હેમકુંડ સાહિબ […]

એક્ટર ગુરમીત ચૌધરીએ કોરોના સામે લડવાનો મોટો નિર્ણય લીધો, આ 2 શહેરોમાં ખોલી રહ્યા છે 1000 બેડની હોસ્પિટલ

મદદ માટે આગળ આવ્યા ગુરમીત ચૌધરી 2 શહેરોમાં ખોલી રહ્યા છે 1000 બેડની હોસ્પિટલ ફેંસમાં ખુશીની લહેર મુંબઈ : ટીવીના મશહૂર એક્ટર ગુરમીત ચૌધરી આજકાલ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખૂબ જ એક્ટિવ રહે છે. જ્યાં તે સતત કોરોના અંગેની માહિતી તેમના ચાહકોને શેર કરતા રહે છે. એક્ટર પોતાના સોશિયલ મીડિયા પર ઘણાં દિવસોથી આ […]

પાર્લર જતા લાગે છે કોરોનાનો ડર ? તો ઘર બેઠા કરો આ ઓષધીનો ઉપયોગ

 પાર્લર જતા લાગે છે ડર તો ઘરે બેઠા જ કરો હવે આ ઔષધીનો ઉપયોગ  પાર્લર જવાની નહીં પડે જરૂર કોરોનાવાયરસની મહામારી હાલ દેશમાં એ રીતે ફેલાઈ છે કે દરેક બાબતે લોકોને ડર લાગી રહ્યો છે. લોકો ઘરના કામ હોય કે અંગત કામ હોય તો પણ તેમને બહાર નીકળતા ડર લાગી રહ્યો છે. આ સમયમાં સ્ત્રીઓને […]

કોરોનામાં વિટામિન લેનાર મહિલાઓ પર થયો અભ્યાસ – સામે આવ્યા અણધાર્યા તારણો

કોરોનાથી બચવા વિટામિનનું સેવન ફાયદાકારક વિટામિનનું સેવન કરનાર પર કોરોનાનો ખતરો ઓછો અભ્યાસમાં સામે આવ્યા રોચક તારણો હાલ જે રીતે દેશમાં કોરોનાવાયરસનું સંકટ આવી પડ્યું છે. તેને લઈને મોટાભાગના લોકોમાં તકેદારી જોવા મળી રહી છે. કોરોનાવાયરસથી બચવા માટે કેવા પગલા લેવા જોઈએ તેના પર પણ સંશોધનો અને અભ્યાસ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આરોગ્ય નિષ્ણાતોએ […]

કોરોનાથી પીડિત દર્દીઓને મળી શકે છે રાહત, કેન્દ્ર સરકાર વિદેશથી આયાત કરી શકે છે ઓક્સિજન

ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓને મળી શકે છે રાહત સરકાર બહારથી ઓક્સિજનની આયાત કરી શકે છે કોરોના પીડિત દર્દીની સેવામાં ઓક્સિજન જરૂરી નવી દિલ્હી : કોરોનાવાયરસની બીજી લહેર દેશમાં એવી રીતે પ્રસરી છે કે જેને લઈને તમામ લોકો ચિંતામાં છે. સરકાર દ્વારા શક્ય એટલા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કોરોનાથી સંક્રમિત દર્દીઓને વધારે રાહત […]

સીરમ બાદ ભારત બાયોટેકે પણ પોતાની રસી કોવેક્સિન માટે ભાવ જાહેર કર્યા,જાણો કેટલા કર્યા ભાવ

ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ નક્કી કર્યા રાજ્યોને 600 રૂપિયામાં મળશે કોવેક્સીન ખાનગી હોસ્પિટલોને 1200 રૂ.માં મળશે દિલ્હી :કોરોના વેક્સિનની કિંમતને લઈને રાજ્ય અને કેન્દ્ર વચ્ચે રાજકીય બયાનબાજી ચાલી રહી છે.આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડ બાદ હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનની કિંમત પણ નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોને કોવેક્સિન 1200 રૂપિયામાં અને રાજ્યોને 600 રૂપિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code