1. Home
  2. Tag "CORONA"

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ થયાં કોરોના સંક્રમિતઃ યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદઃ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને કાળજી લેવા માટે વિનંતી કરી હતી. નીતિન પટેલે કોરોના સંક્રમિત થયાં અંગે સોશિયલ મીડિયા મારફતે જાણકરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. બીજી તરફ હોસ્પિટલમાં ઓક્સિજન સહિતની મેડિકલ […]

રાજ્યમાં કોવિડ હોસ્પિટલોને ઓક્સિજનનું સુવ્યવસ્થિત વિતરણ થાય તે માટે બે નોડલ અધિકારી નિમાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં વધારો થતા હોસ્પિટલો હાઉસફુલૂની રહી છે. કોરોનાના  આ બીજા રાઉન્ડમાં દર્દીઓને ઓક્સિજનની વધુ જરૂર પડતી હોવાથી ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થયો છે. ત્યારે ઓક્સિજનના ઉપલબ્ધ જથ્થાંની મહત્તમ અને તર્કસંગત ઉપયોગિતા સુનિશ્ચિત કરવા તેમજ રાજયભરમાં ઓક્સિજનનો સ્ટોકનો પુરવઠો, ફાળવણી અને વિતરણ, ઓક્સિજનના સ્ટોકના આવક-જાવકની દેખરેખ રાખવા માટે સરકારના નર્મદા, જળસંશાધનો અને કલ્પસર […]

ગુજરાતમાં 18 વર્ષ સુધીનાને કોરોનાની વેક્સિન મફત આપવી કે કેમ તે માટે સરકાર અવઢવમાં

અમદાવાદઃ દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધું જાય છે, ત્યારે સરકારે 18 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જેના માટેનું રજિસ્ટ્રેશનનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ ગુજરાતમાં 18થી 45 વર્ષના વયજુથમાં આવતા હોય તેવા નાગરિકોની સંખ્યા 3.10 કરોડથી વધુ થવા જાય છે. અત્યારે 45 વર્ષથી વધુના વયજુથમાં સરકારી હોસ્પિટલ અને સેન્ટરોમાં […]

કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફ ગરબે ઘૂંમ્યા

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ વધતા સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. કોરોનાનામાં મોટાભાગના દર્દીઓ સાજા થઈ જતા હોય છે. પણ દર્દીઓમાં કોરોનાનો ભય વધુ હોય છે. આવા સમયે દર્દીઓને માનસિક મનોબળ પુરૂ પાડવાની ખાસ જરૂર હોય છે. ત્યારે શહેરની ઘણીબધી હોસ્પિટલના તબીબો સ્ટાફ સાથે ગરબે ઘૂંમી કે ડાન્સ કરીને દર્દીઓનું માનસિક મનોબળ વધારી […]

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી તબીબી પકડાયો

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ લોકો પૈસા કમાવવાનું શોધી લેતા હોય છે.  નકલી તબીબોનો પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એકવાર નકલી તબીબ પકડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી, અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. પિતા હેમંત રાજાણી અને […]

IndRa

(મિતેષ સોલંકી) IndRa એટલે India Ratings and Research. તાજેતરમાં IndRaએ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં માટેના કુલ ખર્ચનો અંદાજ જાહેર કર્યો જે લગભગ 67,193 રૂ. થાય છે. ઉપરોક્ત રકમ ભારતના કુલ GDPના 0.36% થાય છે. રસીકરણના ત્રીજા તબકકામાં ભારત સરકારે જાહેર કર્યું કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો COVID-19 સામે રસી મૂકવા માટે […]

એક્ટર ગુરમીત ચૌધરી-દેબિનાએ કર્યુ પ્લાઝમા ડોનેટ,પોતાના ફેન્સને પણ કરી આ અપીલ

 દેબિના-ગુરમીતએ કર્યુ પ્લાઝમા ડોનેટ કોરોના સંક્રમિત દર્દીઓને મળશે મદદ અન્ય લોકોને પણ કરી અપીલ મુંબઈ: મહારાષ્ટ્રમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આ રેસમાં ટીવી સીરીયલ એક્ટર પણ આગળ આવીને મદદ કરી રહ્યા છે. દેબિના-ગુરમીત ચૌધરી કોરોનાવાયરસથી સંક્રમિત થયા […]

રાજસ્થાન: આજે સાંજના 6 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ,જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન

કોરોનાની સાંકળ તોડવાના પ્રયાસ આજથી સોમવાર સુધી વીકેંડ કર્ફ્યું જાણો કયા સમયે ખુલશે કઈ દુકાન જયપુર : કોરોનાના વધતા સંક્રમણને કારણે રાજસ્થાનમાં હવે વીકેંડ કર્ફ્યુ લાદવામાં આવશે. સરકારે નિર્ણય લીધો છે કે, આજે સાંજના છ વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી વીકેંડ કર્ફ્યુ લાગૂ રહેશે.આ દરમિયાન દુકાનોનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સોમવારથી શુક્રવારે […]

કોરોનાને લીધે સરકારે તુવેર, રાયડો, અને ચણાની ટેકાની ખરીદી 10મે સુધી સ્થગિત કરી

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. સરકારી તંત્ર કોરોનાને કાબુમાં લેવામાં રોકાયેલું છે. ત્યારે હાલમાં ચાલતી તુવેર ,રાયડો અને ચણાની ટેકાના ભાવે થતી ખરીદી આગામી તા.10 મેં સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 13,105 કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે હજુ પણ આ કેસ ઘટે તેવી કોઈ આશા દેખાતી નથી. ત્યારે રાજય સરકારે એપીએમસીમાં […]

કોરોનાના ભયને લીધે જનતા કરફ્યુ જેવા માહોલઃ લોકો કામ વિના બહાર નિકળતા નથી

અમદાવાદઃ કોરોનાનો બીજો વેવ ખતરનાક બની રહ્યો છે. અમદાવાદમાં તો રોજ 5000થી વધુ કેસ નોંધી રહ્યા છે. રાજ્યમાં પણ રોજ 13000થી વધુ કોસ નોંધાઈ રહ્યા છે. એટલે લોકોમાં એક ભયંકર ડરનો માહોલ સર્જાયો છે. વધતા જતા કોરોનાના કહેર અને મેડિકલ ઇમર્જન્સી જેવી સ્થિતિથી પ્રજા પણ ફફડી ઊઠી છે. પરિણામે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતનાં શહેરો હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code