1. Home
  2. Tag "CORONA"

અમિત ચાવડાની અનોખી પહેલઃ MLAની ગ્રાન્ટમાંથી રેમડેસિવિર ઈન્જેકશન માટે રૂ. 10 લાખ ફાળવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થતા સંક્રમણને અટકાવવા અને પીડિતોની સેવા માટે સરકારની સાથે સામાજીક અને રાજકીય આગેવાનો આગળ આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રેમડેસિવિર ઈન્જેકશનની અછતને ધ્યાનમાં રાખીને પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઈન્જેકશનની ખરીદી કરવા માટે રૂ. 10 લાખની ફાળવણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કોરોનાને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડતા તેમને રોકવા માટે ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કર્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં  ફરીથી  કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ  ગુજરાતથી પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ […]

પાટણ બાદ હવે અમરેલીમાં પણ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સ્થાનિક આગેવાનો અને વેપારીઓએ સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. પાટણમાં મંગળવારથી લોકડાઉનનો અમલ શરૂ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ વેપારીઓ અને સ્થાનિક આગેવાનોએ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સાત દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. જેને વિવિધ વેપારી સંગઠનોએ સમર્થન જાહેર કર્યું છે. જો […]

કોરોનાના કારણે JEE Main ની પરીક્ષા રદ : હવે 15 દિવસ પહેલાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે

અમદાવાદઃ દેશમાં વધતા જતા કોરોના સંકડામણને કારણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ JEE Main 2021 એપ્રિલ પરીક્ષા મોકૂફ કરી દીધી છે. પરીક્ષાના બે સેશન ફેબ્રુઆરી અને માર્ચમાં આયોજિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સતત ઉઠેલી માંગના કારણે એનટીએ દ્વારા પરિક્ષાના દસ દિવસ પહેલાં પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષા 27 થી 30 એપ્રિલે યોજાવાની […]

108 સેવામાં 300થી 400 કોલ વેઈટિંગમાં, તમામને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર પ્રયત્નશીલ : નીતિન પટેલ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. બીજી લહેરમાં કોઈ જિલ્લા કે તાલુકામાં કેસ નથી એવું રહ્યું નથી. બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. નવી વ્યવસ્થા ઊભી કરીએ છીએ તેના કરતાં જરૂરિયાત વધુ છે. દર્દીઓ માટે હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જગ્યા ઓછી છે. 1200 બેડ હોસ્પિટલ […]

વડોદરાના બે તબીબો પોતાની માતાના અવસાનના માત્ર 6 કલાકમાં ફરી કોવિડ દર્દીઓની સેવામાં લાગી ગયા

વડોદરાઃ  સંતાનો માટે માતાની હુંફ હટી જવાની ઘટના સહુ માટે હૃદયદ્રાવક હોય છે. જન્મ દાત્રીની વિદાય માણસ તો શું મૂંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. તેવા સમયે વડોદરાની સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાની પ્રેરક કથા સામે આવી છે.  વડોદરામાં ફરજ બજાવતા તબીબ પોતાની માતાના અવસાનના ખબર મળતા જ દોડીને ગાંધીનગર ગયા, જ્યાં માતાને […]

નિષ્ણાત તબીબોના મતે મેના અંત સુધીમાં કોરોનાનો બીજો સ્ટ્રેઈન નબળો પડવાની શક્યતા

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના બીજો સ્ટ્રેઈન સરકારને પણ હંફાવી દીધી છે. આ બીજા સ્ટેઈનમાં મહાનગરો જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. આ ગંભીર સ્થિતિ ક્યાં જઈને અટકશે, એ કહેવું મુશ્કેલ છે પરંતુ ગાંધીનગરના તબીબોના મતે કોરોનાના સંક્રમણથી બચવા માટે એસ-એમ-એસ એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન સૌથી અકસીર છે. ગાંધીનગર સહિત […]

કોરોનાને પગલે દુલીપ ટ્રોફી, દેવધર ટ્રોફી અને ઈરાની કપ નહીં રમાયઃ ડિસેમ્બરમાં યોજાશે રણજી ટ્રોફી

મુંબઈઃ ભારતમાં હાલ આઈપીએલની સિઝન ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે ભારતીય ક્રિકેટને પણ અસર પડી હોય તેમ લાગી રહ્યું છે. આઈપીએલની ટુર્નામેન્ટ દર્શકો વિના રમાડવામાં આવી રહી છે. દરમિયાન ગયા વર્ષે ભારતીય ક્રિકેટ માટે મહત્વની મનાતી રણજી ટ્રોફી રમાઈ ન હતી. જો કે, ચાલુ વર્ષે રણજી ટ્રોફી રમાડવાનો નિર્ણય લેવાયો છે. રણજી ટ્રોફી માટે […]

રાજકોટમાં વેપારી માસ્ક વગર પકડાશે તો 7 દિવસ માટે દુકાન કરાશે સીલ

ગ્રાહક પણ માસ્ક વગર હશે તો દુકાનદાર સામે થશે કાર્યવાહી દુકાનની બહાર સામાજીક અંતર પણ વેપારીઓએ જાળવવું પડશે અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણો નાખવામાં આવ્યાં છે. બીજી તરફ લોકોને રોજીરોટી મળી રહે તે અંગે પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતુ હોવાથી […]

કોરોના મહામારીમાં દર્દીને ઉપયોગી એવા લીલા નારિયેળ ત્રોફાના ભાવ આસમાને

મહામારીમાં દર્દીઓને પડ્યા પર પાટું સ્વાસ્થય માટે ફાયદાકારક નાળિયેરના ભાવમાં વધારો લીલા નાળીયેરના ત્રોફાના ભાવ 70 થી 80 રૂપિયા રાજકોટ:નારિયળ પાણી પીવાના અનેક ફાયદા છે. નારિયળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોઈ છે. જેથી અનેક બીમારીઓ સામે રક્ષણ પણ આપે છે. એવામાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દર્દીઓને નારિયળ પાણી પીવડાવવામાં આવતું હોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code