1. Home
  2. Tag "CORONA"

કોરોનાને પગલે પાવાગઢ અને ચાંપાનેરમાં નિયંત્રણો મુકાયાં : મોન્યુમેટમાં પ્રવાસીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. હવે પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં આજથી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ પાવાગઢ અને ચાંપાનેરમાં પણ તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બંને નગરોના મોન્યુમેટમાં પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં […]

કોરોનાની મહામારી વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની જાહેરાત, 100 નવી હોસ્પિટલોમાં PM Cares Fund માંથી ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે

કોરોનાની વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયની મોટી જાહેરાત 100 નવી હોસ્પિટલોમાં લગાવાશે ઓક્સિજન પ્લાન્ટ PM Cares Fund માંથી લગાવાશે ઓક્સિજન પ્લાન્ટ દિલ્હી : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના સંક્રમિતોને હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું હતું કે, PM Cares Fund માંથી 100 નવી […]

ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવીઃ પોઝિટિવ કેસ ઓછા હોય તો ઈન્જેક્શનની માગ વધુ કેમ?

અમદાવાદ:    ગુજરાતમાં કોરોના અંગે ઊભી થયેલી સ્થિતિ અંગે હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે ગુરૂવારે વધુ સુનાવણી  હાથ ધરવામં આવી હતી. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. […]

કોરોનાના ભયને લીધે સૌરાષ્ટ્રના અનેક નાના-મોટા શહેરોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે લોકોને ડરાવી દીધા છે. અને ઘણાબધા શહેરો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જુદા જુદા વેપારી મંડળો, માર્કેટ યાર્ડસ, પણ લોકડાઉનમાં જોડાયા છે. અનેક તાલુકા અને નાના શહેરો તથા ગામડાઓએ સેલ્ફ લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક ગામડાઓએ આ પહેલ કરી છે.  જેમાં ગીર ગઢડાએ તો 11 દિવસના લાકડાઉનની […]

સાપુતારામાં કોરોનાને પગલે પ્રવાસીઓ ઘટતા વેપારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયાં

ડાંગઃ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેના લીધે પ્રવાસ શોખિનોએ પર્યટન સ્થળોએ ફરવા જવાનું માંડી વાળ્યુ છે. પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં હાલનાં તબક્કે સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ ભોગવતા નાના-મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી સાથે લાચાર બની ગયા છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર માનવ […]

માનવતા મહેકીઃ સુરતમાં પૂર્વ મેયરે કોરોના પીડિત 11 દિવસની બાળકીને પ્લાઝમા ડોનેટ કર્યા

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યાં છે. બીજી તરફ સરકારની સાથે સામાજીક સંસ્થાઓ અને વિવિધ સંગઠનો કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોની મદદ માટે આગળ આવી છે. દરમિયાન સુરતમાં કોરોના સામે […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે એલજીને મળશે, કોરોનાની સ્થિતિ અંગે કરશે ચર્ચા

 દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ દિલ્હીના સીએમ એલજી સાથે કરશે બેઠક કોરોનાની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી : વિશ્વભરમાં કોવિડ -19 ના કેસો દરરોજ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થતો જોવા મળે છે.દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ઉપરાજ્યપાલ […]

IPL 2021ને કોરોનાનું ગ્રહણઃ દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર થયો સંક્રમિત

મુંબઈઃ ભારતમાં ક્રિકેટનો કુંભ ગણાતા ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ક્રિકેટરો બાયોબબલમાં હોવા છતા સંક્રિમિત થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સ વતી રમતા વિદેશી ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયા કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા […]

કોરોનાના ભયને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત  રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે […]

ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કોરોના પોઝિટિવ,ખુદ ટવિટ કરીને આપી માહિતી

CM આદિત્યનાથ કોરોના પોઝિટિવ ખુદ ટવિટ કરીને આપી માહિતી હોમ આઇસોલેશન થયા દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ જાણવા મળ્યા છે. આ વાતની માહિતી સીએમએ ખુદ ટવિટ કરીને આપી છે. આ પહેલા પૂર્વ સીએમ અખિલેશ યાદવનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવી ચુક્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટવિટમાં કહ્યું કે,શરૂઆતી લક્ષણ દેખાતા મેં કોવિડની તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code