કોરોના: મધ્યપ્રદેશના આ ત્રણ શહેરોમાં 21મીએ લોકડાઉન
ઇન્દોર-ભોપાલ-જબલપુરમાં લોકડાઉન મધ્યપ્રદેશમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 31 માર્ચ સુધી શાળાઓ-કોલેજો રહેશે બંધ ભોપાલ: મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1,140 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે,જે બતાવે છે કે, રાજ્યમાં એક વાર ફરી કોરોના પોતાનો કહેર વર્તાવી શકે છે.કોરોનાના વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મધ્યપ્રદેશના ત્રણ મોટા શહેરોમાં ભોપાલ,ઇન્દોર અને જબલપુરમાં રવિવારે 21 માર્ચના રોજ […]


