1. Home
  2. Tag "CORONA"

નીતિ આયોગની ચેતવણી – લગ્ન સમારોહ અને પાર્ટીમાં જવાથી બચો, ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ

કોરોના હજી ગયો નથી,-નીતિ આયોગ લગ્ન અને પાર્ટીોમાં જવાનું ટાળવું જોઈએ દિલ્હી -નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે મંગળવારના રોજ કહ્યું હતું કે, કોરોના વાયરસ હજી પણ દેશના કેટલાક ભાગોમાં  અસર બતાવી રહ્યો છે. હજી વાયરસ ખત્મ થયો નથી. લોકોએ સમજી લેવું જોઈએ કે દેશમાં વધુ ભીડને કારણે હજી પણ ઘણું નુકસાન થઈ શકે છે. લોકોએ […]

કોરોના રસીકરણ અભિયાનઃ CM રૂપાણી 15 દિવસ બાદ લેશે કોરોનાની રસી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના રસીકરણના ત્રીજા તબક્કાનો પ્રારંભ થયો છે. દેશમાં 60 વર્ષથી વધુની ઉંમર તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી લઈને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત અનેક રાજકીય આગેવાનોએ પણ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો […]

કોરોનાનું ગ્રહણઃ જૂનાગઢમાં પરંપરાગત મહાશિવરાત્રી મેળાને કરાયો રદ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રી મેળાને આ વર્ષે કોરોના મહામારીને નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 7મી માર્ચથી મેળો યોજાવાનો હતો અને તેની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રિનો મેળો યોજાય છે. જેમાં દેશ વિદેશથી લોકો […]

કોરોનાથી હજુ દેશને કોઈ રાહત નથી મળી, ત્રીજી લહેર આવશે જે અતિશય ખતરનાક હોઈ શકે છે: CSIR

કોરોનાથી હજુ દેશને કોઈ રાહત મળી નથી શેખર સી માંડેએ કોરોના અંગે આપી ચેતવણી ત્રીજી લહેર અતિશય ખતરનાક હોઈ શકે છે- CSIR દિલ્લી: કોરોના વાયરસ મહામારીના સંકટનો સામનો કરી રહેલા ભારતમાં જો સંક્રમણની ત્રીજી લહેર આવી તો તે ધાર્યા કરતા અતિશય ખતરનાક હોઈ શકે છે. વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના ડાયરેક્ટર જનરલ શેખર સી માંડેએ […]

કોરોનાના કેસમાં થયો વધારોઃ અમદાવાદમાં કુલ 21 સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અમદાવાદમાં પણ કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે અને પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ વધારે પાંચ સોસાયટીને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 21 જેટલી સોસાયટીઓ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું : અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટે તે માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાત્રિ કર્ફ્યુને તા. 15મી માર્ચ સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયા સરકાર દ્વારા અમદાવાદ સહિત ચાર શહેરોમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વકર્યું : એક અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યામાં 30 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાક કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા અને પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કામગીરી શરૂ કરી છે. રાજ્યમાં સાત દિવસના સમયગાળામાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં 30 ટકાનો વધારો થયો છે. હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં કોરોના વાયરસ પીડિત […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કર્મચારીઓને 14 લાખથી વધારે યુઝ એન્ડ થ્રો હેન્ડગ્લોઝ અપાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની 5481 જેટલી બેઠકો ઉપર મતદાન યોજાશે. આ માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીજી તરફ કોરોનાના કેસમાં સતત વધારો થતા તંત્ર ચિંતિત બન્યું છે. દરમિયાન ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને સેનેટાઈટર સહિતની સુવિધા પુરી પાડવામાં આવશે. 1.40 લાખથી વધારે થ્રી લેયર માસ્ક, […]

અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું : માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં 200થી વધારે મકાનોનો સમાવેશ

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી સંપન્ન થયા બાદ ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસ વઘતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરીને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન 3 દિવસમાં 11 જગ્યાએ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં લગભગ 200થી […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વકર્યો – જીલ્લાની એક શાળામાં 229 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો એક જ શાળામાં 229 વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ વાશીમ જીલ્લાની એક શાળામાં કોરોનાનો રાફળો ફાટ્યો તંત્ર દોડતું થયું મુંબઈ – સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાી રહ્યો છે જેમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે, જ્યા સતત કેસ વધતા જઈ રહ્યા છે, ત્યારે વાશિમ જિલ્લાના રિસોડ તાલુકામાં આવેલું ગામ દેગાવની એક શાળામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code