1. Home
  2. Tag "CORONA"

વૈજ્ઞાનિકોએ ફિનલેન્ડમાં કોરોનાના નવા પ્રકારની કરી પૃષ્ટિ – વિશ્વભરમાં કોરોનાના નવા વેરિયન્ટનો ભય

કોરોનાના નવા સ્ટ્રેનથી વિશ્વમાં ફેલાયો ભય ફિલેન્ડમાં વેરિયન્ટની થઈ પૃષ્ટિ વિતેલા વર્ષમાં ફેલાયેલા કોરોના વાયરસે અનેક સ્વરુપ ઘારણ કર્યું છે,ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસ 2020 માં વૈશ્વિક મહામારીના રૂપમાં આવ્યો અને હવે તે વાયરસના નવા સ્ટ્રેન બહાર આવી રહ્યા છે. જેના કારણે વિશ્વની સામે ચિંતાની નવી દિવાલો ઉભી થઈ છે. પહેલા કરતા યુનાઇટેડ કિંગડમમાં […]

બનાસકાંઠાના ડીસામાં એક સ્કૂલના બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા કોરાના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ધટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ડીસાની એક સ્કૂલમાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થી સહિત 11 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય ફેલાયો છે. […]

બેંગલુરુમાં કોરોનાનો રાફળો ફાટ્યો – નર્સિંગ કોલેજમાં 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, એક જ એપોર્ટમેન્ટના 103 લોકો પણ કોરોના સંક્રમિત મળી આવ્યા

બેંગલુરુમાં કોરોનાનો રાફળો ફાટ્યો નર્સિંગના 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની રફત્તાર ઘીમી પડેલી જોવા મળી રહી છે, પરંતુ હાલ પણ કેટલીક જગ્યાઓએ કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છેકોરોનાના ,કેસ એક સાથે વધવાનું તાજેતરનું ઉદાહરણ કર્ણાટકના બેંગલુરુમાં જોવા મળ્યું છે, જ્યાં એક એપાર્ટમેન્ટમાં નર્સિંગ કોલેજમાં ભણતા 210 વિદ્યાર્થીઓમાંથી 40 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા […]

કોરોના રસીકરણમાં ઈલેક્શન સ્ટાફને પણ અપાશે પ્રાથમિકતા – ચૂંટણી સ્ટાફ ફ્રંટલાઈનના વર્કર ગણાશે

ચૂંટણી સ્ફાફ ગણાશે ફ્રંટલાઈનના વર્કર રસીકરણમાં અપાશે પ્રાથમિકતા દિલ્હી- સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન મોટા પાયે શરુ કરવામાં આવી ચૂક્યું છે જેમાં પહેલા તબક્કામાં ફ્રંટલાઈન કામદારોને વેક્સિન આપવામાં આવી રહી છે, ત્યારે દેશમાં બીાજી તરફ ચૂંટણીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે હાલ ચૂંટણીના કારણે અનેક લોકો તેના કાર્યમાં જાડાયેલા છે, ત્યારે […]

ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોનો કરાશે કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ભાજપના બે નેતાઓ પણ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા મંત્રીઓ, અંગત સ્ટાફ અને ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યોનો પણ કોરોના રિપોર્ટ કરાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે વડોદરામાં એક ચૂંટણીસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેલીઓ અને સભા ગજવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, તમના ઈસીજી, સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ તેમનું ઓક્સિજન લેવલ પણ નોર્મલ હોવાનું જાણવા મળે છે. હાલ […]

ભારતમાં એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનો ફરીથી શરૂ થવાની શકયતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું રસીકરણ અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. અનલોકમાં ટ્રેન વ્યવહાર ધીમે-ધીમે શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ 65 ટકાથી વધારે ટ્રેનો દોડી રહી છે. જો કે, આગામી એપ્રિલ મહિનાથી તમામ ટ્રેનોનું સામાન્ય સંચાલન શરૂ થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આપવામાં […]

કોરોના વેક્સિન અભિયાનનો આજે 29 મો દિવસ – આજથી સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ અપાશે

કોરોના વેક્સિનેશનનો આજે 29મો દિવસ બીજા ડોઝ આપવાનું કાર્ય થશે શરુ દિલ્હીઃ-કોરોના વાયરસને માત આપવા માટે દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન કાર્યક્રમ શરુ થયો હતો જેને  આજે 29 મો દિવસ  થયો છે. ત્યારે હવે વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરુઆત પણ થઈ ચૂકી છે,. બંને ડોઝ સાથે રસીકરણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને કોવિડ -19 સામે એન્ટિબોડીઝ […]

ભારત દુનિયાની મદદે આવ્યું : 20 દેશોને મોકલાવી કોરોનાની રસીના 229 લાખ ડોઝ

દિલ્હીઃ ભારતમાં હાલ કોરોનાની રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ ભારત દ્વારા દુનિયાના અનેક દેશોને રસી મોકલવામાં આવી છે. 20 દેશોને કોરોના રસીના 229 લાખ ડોઝ મોકલ્યા છે. તેમાંથી 165 લાખ ડોઝ વાણિજયિક ધોરણે મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે બાંગ્લાદેશને 20 લાખ, મ્યાંમારને 17 […]

અમદાવાદમાં કોર્પોરેશને કોરોનાના દર્દીઓના સારવાર પાછળ કર્યો 568 કરોડનો ખર્ચ ?

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, રાજ્યમાં કોરોનાના સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવ્યાં છે. અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા કોરોના પીડિત દર્દીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમજ કોરોનાના દર્દીઓને શોધી કાઢવા માટે ઘરે-ઘરે સર્વે અને ટેસ્ટીંગનું કામ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના પીડિત દર્દીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code