ગુજરાતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીના મોતઃ 53 ટકા દર્દીઓ 60થી વધુ ઉંમરના
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. જો કે, આ મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીઓના મોત થયાં છે. જે પૈકી 70 ટકા દર્દીઓ પુરુષ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એનાલિસીસ રિપોર્ટમાં ખુલાસો થયો છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓ પૈકી 53 ટકા દર્દીઓની ઉંમર 60થી 79 વર્ષની વચ્ચે હતી. પ્રાપ્ત […]


