1. Home
  2. Tag "CORONA"

ભારતની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન અમેરિકાના બજારોમાં જોવા મળશે

દિલ્હીઃ કોરોનાની રસીને લઈને ભારતને મોટી સફળતા મળી છે. આગામી દિવસોમાં ભારતની પ્રથમ સ્વદેશી રસી કોવાક્સિન અમેરિકાના બજારમાં જાવો મળશે. આ માટે હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા અમેરિકી કંપની ઓકૂજેન સાથે કરાર કર્યાં છે. ભારત બાયોટેકને આની માહિતી આપતા જણાવ્યું કે, કોવાક્સિનના સહવિકાસ, આપૂર્તિ અને વ્યાવસાયીકરણ માટે કરાર કરવામાં આવ્યાં છે. અમેરિકી કંપની સાથે રસી […]

કોરોનાના કારણે ડોક્ટરોના મૃત્યુઅંક પર સર્જાયો વિવાદ – આઈએમએ એ ઉચ્ચ સ્તરની તપાસની માગ કરી 

કોરોનામાં ડોક્ટરના મોતના આંકડાનો થયો વિવાદ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠવા પામી દિલ્હીઃ- કોરોનાના કારણે ડોકટરોના મોત અંગે રાજ્યસભામાં કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેના નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો  છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે કોરોનાને કારણે દેશમાં અત્યાર સુધીમાં 162 ડોકટરો મૃત્યુ પામ્યા છે, જ્યારે ડોક્ટરોના સંગદઠન ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દેશમાં ઓછામાં […]

અમદાવાદમાં AMCએ કોરોનાકાળમાં ટેસ્ટીંગ માટે રૂ. 141 કરોડની એન્ટિજન કીટ ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘડ્યું છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાની રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદમાં પોઝિટિવ કેસ શોધવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે એન્ટિજન કીટ ખરીદવામાં રૂ. 141 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો […]

ભારતમાં કોરોના મહામારીમાં 162 તબીબ અને 107 નર્સના થયા મોત ?

દિલ્હીઃ ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાએ ભરડો લીધો હતો. જો કે, ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ ઘટ્યું છે. બીજી તરફ કોરોનાની રસીકરણનું મહાઅભિયાન સમગ્રદેશમાં ચાલી રહ્યું છે. ત્યારે કોરના મહામારીમાં સૌથી વધારે મહત્વની જવાબદારી નિભાવનારા કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડ્યાં હતા. કોરોના મહામારીમાં 162 જેટલા તબીબોના મોત થયાં હોવાનું જાણવા મળે છે. દેશમાં કોરોનાકાળમાં […]

દેશની 30 કરોડ જનતાને કોરોના વેક્સિન મફ્તમાં મળવાની સંભાવના – 9 બાયો લેબની થશે સ્થાપના

કોરોના વેક્સિન નિશુલ્ક મળવાની શક્યતાઓ વેક્સિન માટે 35 હજાર કરોડની ફાળવણી  ફાળવણીથી મળ્યા સંકેત દિલ્હીઃ-હવે દેશના 27 કરોડ લોકો કોરોનાની વેક્સિન ફ્રીમાંમ મેળવી શકે છે. હમણાં સુધી સરકારે ફક્ત ત્રણ કરોડ લોકોને વેક્સિન મફત આપવાની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય 27 કરોડ લોકો માટે કિંમત નક્કી કરવામાં આવી ન હતી, પરંતુ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર […]

કપડામાંથી બનેલા માસ્ક કોરોનાના સંક્રમણને રોકવામાં પુરેપુરા કારગત નથીઃ અભ્યાસ

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ અરજગ ભરડો લીધો હતો. જો કે, દેશમાં હાલ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યું છે. ત્યારે કપડામાંથી બનેલા માસ્ક સર્જીકલ માસ્કની તુલનામાં વધુ સુરક્ષિત નહીં હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. હાલ કોરોના સંક્રમણથી બચવા લોકો કપડામાંથી તૈયાર થયેલા માસ્ક પહેરે છે. તેમાં પણ અવનવી વેરાયટીઓ […]

કોરોનાનું સંક્રમણ ઘટ્યું : અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 94 ટકા બેડ ખાલી

અમદવાદ: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રિકવરી રેટ પણમાં વધારો થયો છે. અમદાવાદમાં કોવિડની ખાનગી હોસ્પિટલમાં લગભગ 94 ટકા બેડ ખાલી છે. હાલ ખાનગી હોસ્પિટલમાં 188 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડના 22 જેટલા વોર્ડ બંધ કરવામાં આવ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં કોરોનાનું […]

ટોકિયો ઓલીમ્પીક ઉપર કોરોનાને લઈને ઘેરાયાં શંકાના વાદળો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરના મહામારીનો કામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા અને ચીન જેવા દેશોએ ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનામાં યોજાનારા ટોકિયો ઓલીમ્પીકને લઈને શંકાના વાદળો ઘેરાયાં છે. વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે ટોકીયો ઓલીમ્પીક રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ ઓલીમ્પીક રદ કરવામાં આવે તેવી […]

કોરોના સામેની જંગમાં પોલીસ કર્મચારીની અનોખી સેવા, પોતાના ખર્ચે આપે છે માસ્ક

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે માસ્ક જીવનનો એક અંગ બની ગયું છે. તેમજ સરકાર દ્વારા પણ માસ્ક ફરજીયાત પહેરવા આદેશ કરવામાં આવ્યાં છે. માસ્ક નહીં પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકોને પકડીને દંડ વસુલવામાં આવે છે. એટલું જ નહીં માસ્ક વગર ફરતા લોકોને માસ્કનું […]

કોરોનાએ વિદ્યાર્થીનો દ્રષ્ટિકોણ બદલ્યો, સરકારી નોકરી બની પ્રથમ પંસદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને નુકસાન થયું છે. તેમજ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે. ત્યારે કોરોનાના મહામારીને યુવાનોનો વેપાર-ધંધા અને નોકરીને લઈને દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. હવે યુવાનો ખાનગી નોકરી અથવા પોતાનો વેપાર કરવાના બદલે સરકારી નોકરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. એટલું જ નહીં ડોકટર અને એન્જિનીયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code