1. Home
  2. Tag "CORONA"

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : સિવિલ હોસ્પિટલમાં કોવિડના 22 વોર્ડ બંધ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. મેગાસિટી અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણમાં ઘટાડો થયો છે. જેથી સિવિલ હોસ્પિટલમાં 12 બેડના 26 વોર્ડ પૈકી 22 વોર્ડ બંધ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. આરોગ્ય કર્મચારીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. […]

રાજ્યની સ્કૂલોમાં ધો-9 અને 11ના વર્ગો શરૂ કરવા કેબિનેટમાં લેવાશે નિર્ણયઃ શિક્ષણ મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં ધો-10 અને 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે હવે ધો-9 અને 11ના વર્ગો ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે. આ અંગે તા. 27મી જાન્યુઆરીના રોજ મળનારી રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું […]

કોરોનાના કારણે ફ્રાંસમાં ફરીથી દેશવ્યાપી કર્ફ્યુ લાગૂ –  અમેરિકામાં અત્યાર સુધી કરોડો લોકો કોરોના સંક્રમિત

કોરોનાના કારણે ફ્રાંસમાં ફરીથી દેશવ્યાપી કર્ફ્યુ અમેરિકામાં ભારત કરતા બે ગણા લોકો કોરોના સંક્રમિત દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જો કે અત્યાર સુધી વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સાત કરોડનો આંકડો પાર કરી ચૂકી છે,ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 26 હતારથી પણ વધુ દર્દીઓ મળી આવતા દેશવ્યાપી કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે, બીજી તરફ […]

દુનિયાના 92 દેશોએ કોરોનાની રસી મેળવવા ભારતનો કર્યો સંપર્ક

દિલ્હીઃ કોરોના મહામારી વચ્ચે ભારતમાં હાલ કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ ભારતે પડોશી ધર્મ અપનાવીને નેપાળ અને ભૂતાનને રસી મોકલી આપી છે. ભારતની રસી દુનિયાના અન્ય દેશોની રસી કરતા કિંમતમાં સસ્તી હોવાથી દુનિયાના મોટાભાગના દેશો કોરોનાની રસી માટે ભારતનો સંપર્ક કરી રહ્યાં છે. 92 દેશોએ કોરોનાની રસી મેળવવા માટે અત્યાર સુધીમાં ભારતનો […]

રસીકરણના બીજા તબક્કામાં વડા પ્રધાન, મુખ્યમંત્રી સહિતના નેતાઓને અપાશે વેક્સિન

રસીકરણના બીજા તબક્કામાં નેતાઓ લઈ શકે છે વેક્સિન દરેક લોકો તરફથી આ અંગે સવાલ ઉત્પન્ન થયા હતાલ નેતાઓ પણ સતત લોકોના સંપર્કમાં રહેતા હોય છે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન આપવાનું કાર્.ય પરજોશમાં ચાલી રહ્યું છે, જે એક ઐરિહાસિક રસીકરમ છે, જ્યા એક સાથે રોજના લાખો લોકોને વેક્સિનનો ડોઝ અપાઈ રહ્યો છે ત્યારે વેક્સિનેશનની શરુાતમાં […]

કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાને પગલે હવાઈ સેવાઓ બંધ હોવાથી પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. તેમજ નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની સંખ્યામાં […]

દેશમાં કોરોનાની રસી માર્ચ મહિનામાં બજારમાં થશે ઉપલબ્ધ ?

દિલ્હીઃ કોરોના મહામારી સામેની લડાઈ અંતિમ તબક્કામાં પહોંચી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણના મહાઅભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. જો કે, આગામી માર્ચ મહિનાથી કોરોનાની દવાની દુકાનો ઉપર મળે તેવી શકયતા છે. આ માટે ભારત બાયોટેક દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યુટ પણ કોવીશિલ્ડને બજારમાં લાવી શકે છે. જેની કિંમત […]

કોરોનાકાળને યાદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા ભાવુક

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના વાયરસ સામે રસીકરણનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકો અને કોરોનાકાળને યાદ કરીને ભાવુક થયાં હતા. તેમજ તેમણે આરોગ્ય કર્મચારી, ફ્રન્ટલાઈન કર્મચારીઓ સહિત દેશવાસીઓએ કોરોના સામેની લડાઈ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામરીને પગલે આપણા તબીબો, નર્સ, […]

ભારતે અન્ય દેશોની તુલનામાં નીચા દરે ખરીદી કોરોના રસી

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. તેમજ અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતમાં પણ આગામી તા. 16મી જાન્યુઆરીથી કોરોનાની રસીકરણનો પ્રારંભ થશે. તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. દરમિયાન ભારતે દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ખુબ નીચા દરે […]

કોરોનાની રસી ઉપર સૌથી પહેલો અધિકાર પ્રજાનો, ભાજપના નેતાઓ પ્રથમ તબક્કામાં નહીં લે રસીઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આગામી તા. 16મી જાન્યાઆરીથી સમગ્ર રાજ્યમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કામાં ભાજપના એક પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીઓ કોરોનાની રસી નહીં લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને રસી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code