1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોના રસીનો પ્રથમ જથ્થો પહોંચ્યો, 16મી જાન્યુઆરીએ શરૂ કરાશે રસીકરણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રસીની આતુરતાથી રાહ જોવાતી હતી. આ આતુરતાનો આજે અંત આવ્યો હતો. સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર કોવિશિલ્ડ રસીનો પહેલો જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. જ્યાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ વેક્સિનના જથ્થાને કંકુ, ચોખા, નાળિયેર, ફૂલ સાથે આવકાર્યો હતો. એરપોર્ટથી રસીનો જથ્થો સીધો ગાંધીનગર ખાતે વિશેષ સ્ટોરેજ […]

કુંભ મેળામાં એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ બાદ શ્રદ્ધાળુઓને અપાશે પ્રવેશ

દિલ્હીઃ હરિદ્વારમાં કુંભના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના મહામારી વચ્ચે યોજોનારા કુંભમેળાને લઈને તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના એન્ટ્રી પોઈન્ટ પર એન્ટીજન ટેસ્ટ થશે. તેના પરિણામ બાદ શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે હરિદ્વારમાં કુંભ મેળો યોજાવાનો છે પરંતુ અહીં આવનાર માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડથી વધારે કરાયાં કોરોના ટેસ્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે પોઝિટિલ કેસ શોધી કાઢવા માટે સરકાર દ્વારા સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સરેરાશ 50 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન સર્વે અને […]

કોરોનાને કારણે રોજગારીને અસર, વિદેશથી 8 લાખથી વધારે લોકો કેરળ ફર્યા પરત

દિલ્હીઃ કોરોના મહામારીની અસર સમગ્ર દુનિયામાં લોકોના આરોગ્યની સાથે સામાજીક જીવન ઉપર પણ પડી છે. દરમિયાન કેરમાં ગત મે 2020થી અત્યાર સુધીમાં 8.43 લાખ લોકો કેરળ પરત ફર્યાં છે. જે પૈકી 5.52 લાખની નોકરી જતી રહેતા તેઓ પરત વતન ફર્યા હોવાનું સામે આવ્યું છે. ભારત સહિત દુનિયાભરમાં કોરોના મહામારીને પગલે મોટી સંખ્યામાં બેરોજગારી ઉભી થવાની […]

દેશમાં અત્યાર સુધી એક કરોડથી પણ વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા

એક કરોડથી વધુ ભારતીયોએ આપી કોરોનાને માત એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ આસપાસ દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી હતી જો કે છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના લસંક્રમિણની ગતિ ઘીમી પડેલી જોવા મળી રહી છે,આ સાથે જ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણને માત આપીને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ચૂકી થે, ભારતમામં સાજા […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુઃ ખાનગી હોસ્પિટલમાં 90 ટકા બેડ ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીરે-ધીરે ઘટતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. એક સમયે રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં સામે આવતા હતા. જો કે, અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ ઘટ્યું હોવાથી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 90 ટકા બેડ ખાલી હોવાનું જાણવા મળે છે. શહેરની 93 હોસ્પિટલોમાં અત્યારે માત્ર 346 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી […]

બ્રિટન ઉપરાંત વિશ્વના 41 દેશમાં નોંધાયા કોરોનાના નવા સ્ટ્રેન 

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન બ્રિટન સહિત દુનિયાના 41 દેશમાં પ્રવેશ્યો હોવાનું ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું. ભારતમાં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ નોંધાયાં છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, ‘બ્રિટનમાં ઓળખાયેલુ કોરોના વાયરસનુ નવુ સ્વરૂપ, 41 દેશોમાં પહોંચી ગયુ છે. જો કે, હાલમાં ચેપની સંખ્યા મુખ્યત્વે ઓછી […]

કોરોનાના નવા પ્રકારની ઓળખ કરવામાં ભારત સફળ, આમ કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

બ્રિટન બાદ ભારતમાં પણ કોરોના વાયરસના નવા પ્રકારનો ફેલાવો ભારતને કોરોનાનો નવો પ્રકાર ડીકોડ કરવામાં મળી સફળતા આ સિદ્વિ હાંસલ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો નવી દિલ્હી: કોરોના મહામારીનો સામનો કરી રહેલા વિશ્વ માટે બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેને નવી સમસ્યાનું સર્જન કર્યં છે ત્યારે ભારતમાં પણ આ નવા પ્રકારના કેસ વધી રહ્યા […]

કોરોનાકાળમાં દેશની આયુર્વેદીક પંરપરાએ મહત્વની ભૂમિકા ભજવી – અનેક નુસ્ખાઓ તરફ લોકો આકર્ષાયા

કોરોના કાળમાં આયુર્વેદનું ઘણું મહત્વ રહ્યું લોકો અનેક નુલ્ખાઓ તરફ વળ્યા ઉકાળાનું સેવન વધ્યું જ્યારે વિશ્વમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો હતો ,લોકો પોતાના જીવ સાચવવા દરેક ઉપાયો કરી રહ્યા હતા ત્યારે સૌથી વધુ ઉકાળાનું સેવન મોખરે રહ્યું હતું. તમામ લોકો કોરોનાને માત આપવા માટે જાતભઆતના ઉકાળાઓ ઘરે બનાવતા હતા અને તેનું સેવન કરતા હતા, સમગ્ર […]

કોરોનાવાયરસ એની જગ્યાએ, CBIએ કોરોનાકાળમાં કામ કરીને 800 કેસનો લાવ્યો ઉકેલ

અમદાવાદ: કોરોનાકાળના સમયમાં એવુ હતુ કે મોટા ભાગના ધંધા અને કામ બંધ થઈ ગયા હતા. લોકોની અવર જવર પર પણ રોક લાગી હતી જેના કારણે તમામ લોકોએ ખુબ તક્લીફ ભોગવી હતી.. પણ આવા સમયમાં પણ સીબીઆઈ પોતાની જવાબદારીથી હટી નહી અને પોતાની જવાબદારી પુરી નિષ્ઠાપૂર્વક નીભાવી. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને દેશમાં કોરોના મહામારી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code