1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાની રફ્તાર ઘીમી પડી- છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 20 હજાર 36 કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નાંધાયો કોરોના સંક્રમિત થવાની ગતિ ઘીમી પડી દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છએ ત્યારે હવે તેના રોજ બરોજ આવતા કેસની ગતિ ઘીમી  પડેલી જોવા મળી રહી છે,કોરોના વાયરસના દૈનિક કેસોમાં વધઘટ થતી રહે છે. છેલ્લા 24 કલાકમાં, 20 હજાર 036 નવા કેસ નોંધાયા છે. ગુરુવારની તુલનામાં આજે નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં […]

કોરોનાનો ખાત્મો બોલાવવા સરકારની તૈયારી, કાલથી થશે સમગ્ર દેશમાં ડ્રાય રન

અમદાવાદ: કોરોનાવાયરસના દેશમાં એક કરોડથી વધારે કેસ નોંધવામાં આવ્યા છે ત્યારે સરકાર હવે કોરોનાવાયરસનો ખાત્મો બોલવવા માટે આરપારની લડાઈ લડવા માટે તૈયાર થઈ ગઈ છે. સરકાર હવે કોરોનાવાયરસ વેક્સિનના ડ્રાય રન માટે એક મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે અને 2 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં એક સાથે કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજવા જઈ રહી છે. નવા […]

કોરોના રિકવરી રેટમાં ભારત 96 ટકા સાથે મોખરે – સંક્રિમત દર્દીઓની સરખામણીમાં સાજા થનારાની સંખ્યા સૌથી વધુ રહી

કોરોના રિકવરી રેટમાં ભારકત મોખરે 96 ટકાએ પહોંચ્યો સાજા થવાનો દર દિલ્હીઃ-સમગ્ર દેશમાં હવે કોરોના સંક્રમિતો દર્દીઓની સંખ્યા ઘટી રહી છે, પરંતુ સરકારનું સાથે સાથે એમ એમ પણ કહવું છે કે છત્તા પણ લોકોએ બેદરકારી દાખવવાની જરૂર નથી. મંગળવારે દેશમાં સતત 33 મા દિવસે વધુ સંક્રમિત દર્દીઓને રજા આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે […]

મહારાષ્ટ્રમાં કોરોના સ્ટ્રેનની દહેશત – સરકારે 31 જાન્યુઆરી સુધી લોકડાઉનના પ્રતિબંધ લંબાવ્યા

મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધો વધારાયા 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ પાબંધિઓ કોરોના સ્ટ્રેનની દેહશત વર્તાઈ રહી છે દિલ્હીઃ-મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના  3 હજારથી વધુ નોંધાયેલા નવા કેસ સાથે સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા વધીને 19 લાખ 25 હજાર 066 થઈ ચૂકી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે કોવિડ -19 ને અટકાવવા માટે 31 જાન્યુઆરી 2021 […]

કોરોનાની સારવારમાં ચૂકથી પણ વાયરસનો નવો પ્રકાર સામે આવે છે: આઇસીએમઆર

કોરોના વાયરસના નવા પ્રકારને લઇને આઇસીએમઆરએ આપી ચેતવણી કોરોનાની સારવારમાં આડેધડ પદ્વતિથી વાયરસનો નવો પ્રકાર આવે છે રસીને આપવાની ખાસ પદ્વતિનો ખૂબ જ સાવધાનીપૂર્વક અનુસરણ કરવું પડશે નવી દિલ્હી: કોરોના વાયરસના નવા પ્રકારને લઇને ICMRએ ચેતવણી આપી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ ચેતવણી આપી છે કે કોરોનાની સારવારમાં જે નિર્ધારિત ના હોય તે પ્રકારને […]

કોરોના સંક્રમિતોમાં સૌથી વધુ 51 ટકા દર્દીઓ પુરુષો હતા -કેન્દ્ર આરોગ્ય સચિવ

કુલ 62 ટકા પુરુષો અને 37 ટકા મહિલાઓને થયો હતકો કોરોના સૌથી વધુ કોરોના સંક્રમિત પુરુષો હતા 51 ટકા પુરુષુ કોરોના સંક્રમિત થયા હતા દિલ્હીઃ-આરોગ્ય સચિવે જુદી જુદી ઉનરના આંકડાઓ મુજબ કોરોનાની ટકાવારી જણાવી હવે વર્ષનો અંત આવનારા છે, આ સમગ્ર વર્ષ કોરોનામાં પસાઈ થઈ ગયું અવનવા રિસર્ચ થયા તો અવનવી વેક્સિન વિકસાવવામાં આવી ,કેટલાક […]

ભારતમાં વિદેશી પર્યટકો માટે કોરોના સ્વાસ્થ્ય વીમો ફરજિયાત કરાશે

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપના કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વિદેશોની જેમ હવે ભારતમાં આવનારા વિદેશી પર્યટકો માટે પણ કોરોના સ્વાસ્થ્ય વીમા ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ યોજનાના અમલીકરણની તૈયારીઓ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2019માં […]

સાઉથ ફિલ્મના જાણીતા અભિનેતા રામચરણ કોરોના પોઝિટિવ – ટ્વિટ કરીને આપી જાણકારી

સાઉથના સપર સ્ટાર કોરોનાગ્રસ્ત મળી આવ્યા રામચરણને થયો કોરોના ટ્વિટ કરીને ફેન્સને જાણકારી આપી દિલ્હીઃ-કોરોના મહામારીમાં અનેક સુપર સ્ટાર્સ પટકાયા છે, કેટલાક અભિનેતાઓ અત્યાર સુધી કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે, કેટલાક કે કોરોનામાં પોતનાના જીવ ગુમાવ્યા છે,કોરોનાએ અમીરી ગરીબી વટાવીને તમામ લોકોને જાણે પોતાનો પરચો બતાવ્યો છે, ત્યારે વધુ એક સુપર સ્ટાર કોરોના ગ્રસ્ત મળી […]

ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી, યુકેથી આવેલા 6 લોકો સંક્રમિત

દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના અન્ય દેશોમાં ભય ફેલાયો છે. તેમજ ભારત સહિત દુનિયાના અનેક દેશોએ બ્રિટન સાથે હવાઈ સેવાઓ બંધ કરી છે. દરમિયાન ભારતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ હોવાનું જાણવા મળે છે. યુકેથી આવેલા છ લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

કેન્દ્ર સરકારે અનલોકની ગાઈડલાઈન 31મી જાન્યુઆરી સુધી લંબાવી

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના અન્ય દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા પણ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનને 31મી જાન્યુઆરી-2021 સુધી વધારી દીધી છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજ્યોને તાકીદ કરી છે કે ગાઈડલાઈનનું બરાબર પાલન કરવામાં આવે. બ્રિટન સહિતના દુનિયાભરના ઘણાં દેશોમાં ન્યૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code