કોરોનાની પાબંધીઓમાંથી નવા વર્ષમાં છૂટછાટ મળવાના સંકેત
નવા વર્ષમાં મળી શકે છે અનેક છૂટછાટ નિયમોની પાબંધિઓમાંથી છૂટકારો મળવાના સંકેત દિલ્હી:- સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી વર્તાઈ રહી છે,ત્યારે અનેક લોકો નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે, નવું વર્ષ કદાચ લોકો માટે સકારાત્મક થઈને આવી શકે છે, નવા વર્ષમાં કોરોના મહામારીથી છૂટકારો મળવાની આશાઓ સેવાઈ રહી છે. એક બાજુ જ્યાં ભારતમાં કોરોનાની વેક્સિનની […]


