1. Home
  2. Tag "CORONA"

અભ્યાસ – કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓ કરી રહ્યા છે આ બીમારીની ફરીયાદ

કોરોનાના દર્દીઓ પર એક અભ્યાસ કોરોનામાંથી સ્વસ્થ થયેલા 40 ટકા દર્દીઓને હાર્ટનો પ્રોબલમે કેટલાક દર્દીઓ કોરોના બાદ હ્દય રોગની પીડિત સમગ્ર વિશ્વમાં કોરોમા વાયરસએ પ્રકોપ ફેલાવ્યો છે, કોરોનાના કારણે ક્ટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો હાલ પણ કેટલાક લોકો તેની પીડા સહન કરી રહ્યા છએ , જો કે હવે વેક્સિન આવવાથી લોકોમાં થોડી રાહત જોવા […]

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં નોંધાયો ઘટાડો- ચોવીસ કલાકમાં બાવીસ હજાર નવા કેસ નોંઘાયા,ત્રણસોથી વધુના મોત

દેશમાં કોરોના સંક્રકમણનો દકર ઘટ્યો ચોવીસ કલાકમાં બાવીસ હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છેલ્લા મહિનાઓની સરખામણીમાં ખુબ જ ઓછા કેસ દિલ્હીઃ-દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે પરંતુ હવે ઘીરે ઘીરે કોરોના સંક્રમણનું જોર ઘટતું પણ જોવા મળી રહ્યું છે, હવે રોજે રોજના કેસ નો આકડો પચ્ચીસ હજારથી નીચે ઉતરેલો જોવા મળી રહ્યો છે, તો […]

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્ર સરકારને કોરોનામાં કામ કરતા ડોક્ટરોને રજા આપવા અંગે વિચારવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટ એ કેન્દ્રને કરી જાણ કોરોનાની ડયુટીમાં તૈનાત ડોક્ટરોને રજા આપવા બાબતે કરો વિચારો ડોક્ટરો સતત કામ કરવાથી શારિરીક રીતે થઈ શકે છે બિમાર દિલ્હીઃ-છેલ્લા ઘણા મહિનાઓથી દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે સતત ડોક્ટરો પણ કેચલાક મહિનાઓથી કોરોનાના દર્દીઓની સારવારમાંમ લાગ્યા છે, ત્યારે ડોક્ટરોને લઈને સુપ્રીમ કોર્ટએ ચિંતા વ્યક્ત કરી […]

ભારતમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના કેસ, 3.32 લાખ એક્ટિવ કેસ

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ હવે ધીરે-ધીરે ઓછુ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનો હિસ્સો ઘટીને 3.34 ટકા થઈ ગયો છે. તેમજ છેલ્લા 17 દિવસમાં દરરોજ 40 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાય છે. જેની સામે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યાં છે. દેશના હાલ 3.32 લાખ એક્ટિવ દર્દી હોવાનું […]

IIT મદ્રાસમાં કોરોના બેકાબૂ, 100થી વધુ લોકો સંક્રમિત થતાં ઇન્સ્ટિટ્યૂટ બંધ કરવું પડ્યું

તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં IIT મદ્રાસમાં કોરોના વિસ્ફોટ અહીંયા 100થી વધુ લોકો કોરાનાથી થયા સંક્રમિત વધતા કેસને કારણે સંસ્થા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ચેન્નાઇ: તામિલનાડુની રાજધાની ચેન્નાઇમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીંયા કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા બાદ હડકંપ મચી ગયો છે. કોરોનાના વધતા સંક્રમણ બાદ સંસ્થા બંધ કરવાનો નિર્ણય […]

માસ્કના મુદ્દે અમદાવાદીઓ બેદરકાર, પોલીસે અત્યાર સુધીમાં રૂ. 18 કરોડનો દંડ વસુલ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજીયાત બન્યો છે. તેમજ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવે છે. જો કે, અમદાવાદમાં શહેરીજનોને કોરોનાનો કોઈ ડર જ ન હોય તેમ અનેક લોકો માસ્ક વગર બિન્દાસ ફરતા હોવાનું સામે આવે છે. બીજી તરફ પોલીસે પણ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અત્યાર […]

બોલિવૂડ એક્ટર સોનું સુદનો નવો કોન્સેપ્ટ ‘ખુદ કમાવો ઘર ચલાવો’ – ઈ-રિક્ષા આપીને લોકોને આત્મનિર્ભર બનાવશે

સોનૂ સૂદે આત્મ નિર્ભર દિશામાં માંડ્યુ પગલું જરરતમંદ યુવાઓને આપશ ઈ રિક્ષા સોનૂ સૂદનો ખુદ કમાવો ઘર ચલાવો કોન્સેપ્ટ મુંબઈઃ-બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ હાલના સમયમાં લોકોનો ખુબ પસંદીદા અક્ટર બની રહ્યો છે કારણ કે કોરોના મહામારી દરમિયાન લાગેલા લોકડાઉનમાં તે અનેક લોકોની મદદે આવ્યો હતો, દેશની જનતા માટે અનેક સારા કાર્ય કરીને તેણે લોકોના દિલમાં […]

કોરોના સામેની લડાઈ બની વધુ તેજ, પોઝિટિવ કેસ શોધી કાઢવા RT-PCR ટેસ્ટ વધારાશે

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સામે લડાઈ વધારે તેજ બની છે. હાલ દેશમાં કોરોના વાયરસની રસીને લઈને કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં રસી ઉપલબ્ધ પણ થઈ જશે. ત્યારે હવે કોરોના વાયરસના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે રેપીડ એન્ટીજન ટેસ્ટની જગ્યાએ આરટી-પીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સૂચના આપી હોવાનું જાણવા મળે […]

કોરોનાની વચ્ચે કેરળમાં વધુ એક વાયરસે આપી દસ્તક

કેરળમાં મલેરિયાનું નવું જિન ‘પ્લાઝમોડિયમ ઓવલ’ સ્વાસ્થ્ય મંત્રી કે.કે. સેલજાએ ટ્વિટ કરીને આપી માહિતી આફ્રિકામાં જોવા મળે છે ‘પ્લાઝમોડિયમ ઓવલ કેરળ છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના વાયરસના વધતા જતા કેસો સામે જજુમી રહ્યું છે,ત્યારે આ મહામારી વચ્ચે રાજ્યમાં વધુ એક વાયરસએ દસ્તક આપી છે.જેનાથી તંત્ર અને લોકોમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે ગુરુવારે મેલેરિયાના […]

અમદાવાદમાં માસ્ક વગર ફરતા લોકોને ઝડપી લેવા AMCની 151 ટીમ મેદાનમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે જો કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં અનેક લોકો માસ્ક વગર ફરતા હોવાની વ્યાપક ફરિયાદને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. તેમજ આવા લોકોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ અભિયાન વેગવંતુ બનાવ્યું છે અને આવી વ્યક્તિઓને ઝડપી લેવા માટે 151 ટીમ દ્વારા શહેરના વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code