કોરોનાના નવા સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના દરરોજ કેસ સામે આવી રહ્યાં છે. બીજી તરફ રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના સાત હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. હાલ દેશમાં કોરોનાના 64 હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે તેજ કરવામાં આવ્યું છે. અત્યાર […]