કોરોનાના કેસમાં સતત વધઘટ,દેશમાં છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ નવા કેસ નોંધાયા
દિલ્હી:કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 13,272 નવા કેસ સામે આવવાને કારણે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,43,27,890 થઈ ગઈ છે, જ્યારે કુલ મૃતકોની સંખ્યા 5,27,289 પર પહોંચી ગઈ છે. આ દરમિયાન દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 1,01,830 થી […]