1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત,702 નવા કેસ નોંધાયા,વધુ 4 દર્દીઓના મોત
દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત,702 નવા કેસ નોંધાયા,વધુ 4 દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત,702 નવા કેસ નોંધાયા,વધુ 4 દર્દીઓના મોત

0
Social Share
  • કોરોનાનો કહેર યથાવત
  • 702 નવા કેસ નોંધાયા
  • વધુ 4 દર્દીઓના મોત

દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં વધઘટ જોવા મળતી રહે છે.ત્યારે દિલ્હીમાં દરરોજ કોરોનાના નવા-નવા કેસ નોંધાય રહ્યા છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યો છે.

દિલ્હીમાં કોવિડ -19 ના 702 નવા કેસ નોંધાયા અને ચાર દર્દીઓના મોત થયા હતા.આરોગ્ય વિભાગે આ આંકડા જાહેર કર્યા છે.તેના તાજેતરના બુલેટિનમાં, વિભાગે જણાવ્યું હતું કે,પાછલા દિવસે હાથ ધરવામાં આવેલી 15,632 તપાસમાંથી નવા કેસ સામે આવ્યા છે.

આ નવા કેસો સાથે દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 19,97,054 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 26,446 થઈ ગયો છે.સંક્રમણ દર 4.49 ટકા હતો.બુધવારે કોવિડ-19ના 945 નવા કેસ નોંધાયા હતા અને છ દર્દીઓના મોત થયા હતા. જેનો સંક્રમણ દર 5.55 ટકા હતો.

 

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code