દિલ્હીમાં કોરોનાનો કહેર:24 કલાકમાં 9 લોકોના મોત,2 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હી: રાજધાનીમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોવિડ-19થી નવ લોકોના મોત થયા હતા અને સંક્રમણના 2,031 નવા કેસ નોંધાયા હતા.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 12.34 નોંધાયો હતો.આમ,શહેરમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં સંક્રમણના 2,136 કેસ નોંધાયા હતા અને મહામારીને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા હતા, જે […]