1. Home
  2. Tag "CORONA"

જૂનાગઢઃ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાશે

અમદાવાદઃ ગુજરાતની સંતભૂમિ ગણાતા જૂનાગઢમાં કોરોના મહામાહીને પગલે બે વર્ષથી સુપ્રસિદ્ધ ભવનાથનો મહાશિવરાત્રિ મેળો યોજી શકાયો ન હતો. ચાલુ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર મહાશિવરાત્રિનો મેળો યોજવામાં આવશે. ભવનાથમાં મહાશિવરાત્રિના મેળાને મંજૂરી મળતા સાધુ-સંતોની સાથે શ્રદ્ધાળુઓમાં ખુશી ફેલાઈ […]

કોરનાના વાયરસના કેસમાં સતત ઘટાડોઃ નવા 27409 કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં કોરોના વાયરસના પોઝિટિવ ઘટીને આંકડો 27 હજાર સુધી પહોંચી ગયો છે. જેની સામે 83 હજાર જેટલા દર્દીઓ સાજા થયાં હતા. અત્યાર સુધીમાં 4.17 કરોડથી વધારે દર્દીઓ સાજા થયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 27409 જેટલા […]

અમરેલીમાં લોકોને રાહત, છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 7 કેસ નોંધાયા

કોરોના વાયરસના કેસમાં ઘટાડો 24 કલાકમાં કોરોનાના માત્ર 7 કેસ આરોગ્ય તંત્રએ અનુભવ્યો હાશકારો અમરેલી: રાજ્યમાં કોરોનાવાયરસના કેસ તો ઓછા થઈ જ રહ્યા છે સાથે અમરેલી જિલ્લામાં પણ કોરોના વાયરસ દિન પ્રતિદિન ધીમો પડી રહ્યો છે. હવે કોરોના વાયરસના કેસ માત્ર નહીંવત જોવા મળી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં માત્ર 7 કેસ નોંધાતા આરોગ્ય […]

કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણીઃ 24 કલાકમાં નોંધાયા 35 હજારથી પણ ઓછા કેસો

ત્રીજી લહેરની ગતિ ઘીમી પડી 24 કલાકમાં 34 હજાર 113 કેસ એક્ટિવ કેસો 5 લાખથી પણ ઓછા નોંધાયો   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડેલી જોઈ શકાય છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.કોરોનાના કેસોમાં મોટી રાહત જોવા મળે છે,દૈનિક કેસોમાં ઘટાડાની સાથે સાથે હવે સાજા થનારા દર્દીઓ વધી રહ્યા છે તો બીજી […]

રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થયા, મનપા બુથ-રથ ઘટાડશે

રાજકોટમાં કોરોનાના કેસ ઓછા થયા મનપાએ લીધો નિર્ણય સમરસ કોવીડ સેન્ટર બંધ કરવા કલેકટરે સૂચના આપી રાજકોટ: દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતમાં પણ કોરોનાવાયરસના કેસ ઓછા આવી રહ્યા છે અને રાજકોટ શહેરમાં પણ કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાતા મનપા દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર રાજકોટ શહેરમાં પણ હવે […]

કોરોના પોઝિટિવ કેસમાં રાહતઃ નવા નોંધાયેલા કેસની સામે લગભગ 3 ગણા દર્દીઓ થયાં સાજા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 50 હજારની આસપાસ રહ્યો છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 1.37 લાખ જેટલા દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાની રસીના 172.29 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં હાલ લગભગ […]

ઓમિક્રોનથી વધારે સંક્રામક અને જીવલેણ રહેશે આગામી વેરિએન્ટ: WHO

ઓમિક્રોન વેરિયન્ટને લઈને WHOની ચેતવણી લોકોએ સતર્ક રહેવાની જરૂર આગામી વેરિયન્ટ વધારે જોખમી હશે અમદાવાદ: કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO દ્વારા ચેતવણી આપવામાં આવી છે. WHO દ્વારા કહેવામાં આવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિએન્ટ અંતિમ નથી તેના અન્ય વેરિએન્ટ પણ સામે આવી શકે છે. ડબલ્યૂએચઓની (WHO) ટેકનિકી વિશેષજ્ઞ ડોક્ટર મારિયા વેન કેરખોવે એ ચેતવણી આપી છે. વીડિયો […]

કોરોનાના કેસમાં 13.4 ટકાનો ઘટાડો- છેલ્લા 24 કલાકમાં 58 હજાર 77 કેસ સામે આવ્યા

દેશમાં નોંધાયા 58077 કેસ નોંધાયા કોરોનામાં ભારે ઘટાડો કેસમાં 13.4 ટકા કેસ ઘટ્યા દિલ્હીઃ- દેશમાં કોરોનાને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે,કોરોનાની ત્રીજી લહેર હવે ઘીમી પડી રહી છે. દૈનિક નોંધાતા કેસોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે તો એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘીમે ઘીમે ઘટતી જોવા મળી રહી છે, જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત […]

ભારતમાં 96 ટકા વસ્તીને મળ્યો એક ડોઝ, વેક્સીનના ક્ષેત્રમાં ભારત સુપર પાવર બનવાની નજીક

ભારતમાં કોરોના સામે લડાઈ તેજ કોરોના પડ્યો કમજોર, પણ સરકારની લડાઈ મજબૂત દેશમાં 96 ટકા લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ અમદાવાદ: ભારતમાં કોરોનાવાયરસ સામે લોકોએ જોરદાર લડાઈ આપી છે. સરકાર દ્વારા પણ તમામ પ્રયાસ કરવામાં આવ્યા અને મીડિયા રિપોર્ટ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 96 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ […]

કોવિડ-19 મહામારીમાં 2 લાખ સંસ્થાકીય રોજગારીનું સર્જન

રાજ્યસભામાં બેરોજગારીનો મુદ્દે ગુંજ્યો એક વર્ષમાં બેરોજગારી દર ઘટ્યાનો દાવો નવી દિલ્હીઃ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોના મહામારીને પગલે વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. જો કે, કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરીથી વેપાર-ધંધા ફરીથી પાટે ચડ્યાં હતા. દરમિયાન કોરોના મહામારીમાં બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code