1. Home
  2. Tag "CORONA"

ભારતમાં 161 કરોડ લોકોને ડોઝ આપીને સુરક્ષિત કરાયાં, 92.46 કરોડ લોકોને પ્રથમ ડોઝ અપાયો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને પગલે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં 67 લાખ ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 161 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. 92.46 કરોડ લોકોને પ્રથમ, 67.94 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિવિધ બીમારીથી પીડિતા […]

 કોરોનાગ્રસ્ત થયા હોય તો ત્રણ મહિના પછી જ અપાશે વેક્સિન – કેન્દ્રએ રાજ્યોને લખેલા પત્રમાં આપ્યો આદેશ

કોરોના ગ્રસ્ત વ્યક્તિને 3 મહિના બાદ મળશે વેક્સિન કેન્દ્રએ રાજ્યોને જણાવ્યા નવા નિયમો   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી છે ત્યારે કોરોનાના દર્દીઓ માટેની દવાથી લઈને નિયમોમાં કેન્દ્ર દ્રારા ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેમ કે હવે ક્વોરોન્ટાઈનનો સમય ગાળો 14 થી 7 દિવસ કરાયો છે ,દવાઓની માત્રમાં ફેરફાર કરાયો છે તો સાથે […]

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 48 હજારથી વધુ નવા કેસ, કોરોનાની લહેર જોખમી

કોરોનાની ત્રીજી લહેર મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં  કોરોનાનો બ્લાસ્ટ લોકોએ સતર્ક રહેવાની જરૂર મુંબઈ: દેશમાં કોરોના મહામારીની ત્રીજી લહેરમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે આઠ મહિના બાદ એક્ટિવ કેસની સંખ્યા પણ 20 લાખને વટાવી ગઈ છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 48,049 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન, 18,115 રિકવરી અને 22 મૃત્યુ […]

અમદાવાદઃ કોરોનાના કેસ વધતા ફરીથી ધન્વંતરી હોસ્પિટલને શરૂ કરાશે

હોસ્પિટલમાં બેડ સહિતની વ્યવસ્થા કરાઈ હોસ્પિટલને લઈને સરકાર પાસે મંજૂરી મંગાઈ દાખલ થતા દર્દીઓની સંખ્યા વધતા લેવાયો નિર્ણય અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની ત્રીજી લહેરની કેસમાં રોકેટગતિએ વધારો થયો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેથી મનપાએ બીજી વેવમાં ઉભી કરેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ફરીથી શરૂ કરવાની કવાયત શરૂ […]

ગુજરાતમાં આઠ મહાનગરો ઉપરાંત વધુ 19 નાના શહેરોમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યાસુધી કરફ્યુ

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે આજે શુક્રવારે કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો પણ ચિંતાની બાબત એ છે. કે, મૃત્યુઆંક વધતો જાય છે. શુક્રવારે 16 દર્દીના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસ નિયંત્રણમાં લાવવા માટે સરકાર પણ પ્રયાસો કરી રહી છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં […]

ગુજરાતમાં કોરોનાના 21,225 કેસ નોંધાયા, અમદાવાદમાં 8627 કેસ, 16 નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં  ગઈકાલ કરતા આજે શુક્રવારે આંશિક ઘટાડો નોંધાયો હતો.   આજે શુક્રવારે રાજ્યમાં કોરોનાના 21225  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 8627 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે 16 વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-8, સુરત શહેર -2 અને સુરત જિલ્લો-2 વડોદરા શહેર-1, અને વડોદરા જિલ્લો-1  ખેડા-1, ભાવનગર-1,નો સમાવેશ થાય […]

ગુજરાતમાં વધારે એક રાજકીય આગેવાન થયાં કોરોના સંક્રમિત

રાજેન્દ્ર ત્રિવેદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો સોશિયલ મીડિયા ઉપર આપી જાણકારી સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં તબીબો અને પોલીસ કર્મચારીઓ સહિત કોરોના વોરિયર્સ પણ ઝપટે ચડ્યાં છે. એટલું જ નહીં કેટલાક રાજકીય આગેવાનો પણ કોરોના સંક્રમિત થયાં છે. દરમિયાન રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી […]

કોંગ્રેસે સરકારને આપી વણમાગી સલાહઃ કોરોનાની ચેઈન તોડવા પાંચ દિવસની જાહેર રજા જાહેર કરો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.છેલ્લા ત્રણ દિવસથી ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24, 485 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓનાં મોત થયાં છે. આવી વિકટ સ્થિતિમાં વિપક્ષ કોંગ્રેસે ભૂપેન્દ્ર પટેલની સરકારને વણમાગી સલાહ આપી છે. પ્રદેશ કોંગ્રસે પ્રમુખ જગદિશ ઠાકોરે સરકાર સામે આક્ષેપ કરતા […]

કોરોનાનો વધતો કહેર,હવે આ ક્રિકેટરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

કોરોનાનો વધતો કહેર હરભજન સિંહને થયો કોરોના ઘરમાં થયા કવોરેન્ટાઇન મુંબઈ:પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે.હરભજને શુક્રવારે કહ્યું કે,તેમણે પોતાને ઘરમાં કવોરેન્ટાઇન કરી લીધો છે.હરભજન સિંહે સોશિયલ મીડિયા પર તેના કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. હરભજન સિંહે ટ્વિટ કરતા લખ્યું કે, “હું કોરોના પોઝિટિવ જાણવા મળ્યો છું. મને હળવા લક્ષણો […]

કોરના સંકટઃ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી લોકોના માસ્ક પહેરવાની સાથે સામાજીક અંતરનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન નાના બાળકોને માસ્ક પહેરવાને લઈને લોકોમાં અસમંજીસ ભરી પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે, બાળકોના માસ્ક લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક માર્ગદર્શિકા જાહેર કરી છે. જે અનુસાર પાંચ વર્ષથી ઓછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code