1. Home
  2. Tag "CORONA"

અમદાવાદઃ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં થયો ઘટાડો, આંકડો 147 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સીટી અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ શહેરમાં લગભગ 147 જેટલા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉપલબ્ધ છે. મનપા દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નવા 4 વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. […]

અમદાવાદઃ કોરોનાને પગલે કેમ્પ હનુમાન મંદિર ભક્તોના દર્શન માટે બંધ કરાયું

31મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે ભક્તોમાં સંક્રમણ ના ફેલાય તે માટે લેવાયો નિર્ણય અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકાર હરકતમાં આવી છે અને જરૂરી નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ધાર્મિક સ્થળો ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર પણ ભક્તોના દર્શન માટે બંધ […]

ગુજરાતમાં કોરોનાના 10,150 કેસ નોંધાયા, અમદાવાદમાં 3264 કેસ, 8 ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં શનિવારે આંશિક ઘટાડો થયા બાદ આજે રવિવારે વધારો થયો છે.  આજે રવિવારે રાજ્યમાં કોરોનાના 10,150  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3264 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે આઠ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર-2, રાજકોટ શહેર, અને ભાવનગર શહેરમાં બે-બે, તથા વડોદરા, અને તાપીમાં એક-એકનો સમાવેશ થાય […]

કોરોનાને લઈને નિષ્ણાંતે કહી રાહતની વાત – ‘હંમેશા માટે નહી રહે કોરોનાની મહામાહી,જલ્દી આવશે અતં’ 

કોરોનાનો જલ્દી આવશે અંત કાયમ માટે નહી રહે આ મહામારી   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે કોરોના વાયરસના નવા સ્ટ્રેન પણ અનેક પડકાર ઊભા કરી રહ્યા છે.દરેક કાર્યમાં કોરોના ઈફેક્ટ કરે છે  ત્યારે ઘણા લોકોનું કેવું હોય છે કે હવે કોરોનાને આપણા જીવનનો ભાગ બનાવી લેવો જોઈએ તે કાયમ માટે રહેશે જ, […]

ઈન્ડિયન મેડિકલ એસો, દ્વારા કોરોનાનો ભય દુર કરવા અને લોકોને માર્ગદર્શન આપવા હેલ્પલાઈન શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસને લીધે તબીબો લોકોની મદદમાં આવી રહ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચે કોરોના સંદર્ભે લોકોને સતાવતા પ્રશ્નો અને મૂંઝવણ અને સમાધાન લાવવાના પ્રયાસ કરશે. જેને લઇને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં તબીબો લોકોને કોરોના સંદર્ભે સતાવતી મૂંઝવણ અને સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરશે. ઈન્ડિયન […]

ગુજરાતમાં કોરોનાના 9,177 કેસ નોંધાયા, અમદાવાદમાં 2621 કેસ, કુલ – સાતના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે શનિવારે આંશિક ઘટાડો થયો હતો. આજે શનિવારે રાજ્યમાં કોરોનાના 9,177  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 2621 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે સાત વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં બે-બે, અને સુરત જિલ્લો, નવસારી અને રાજકોટ જિલ્લામાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે […]

મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વચ્ચે 15 ખાનગી લેબમાં ટેસ્ટ ન થતા નોટિસ ફટકારાઈ

ઔરંગાબાદ શહેરમાં મનપાએ કાર્યવાહી શરૂ કરી લાઈસન્સ રદ કરવાની નોટિસમાં આપી ચીમકી 39 ખાનગી લેબને ટેસ્ટીંગ માટે અપાઈ હતી મંજૂરી મુંબઈઃ દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. દરમિયાન 15 જેટલી ખાનગી લેબ […]

યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે કરવામાં આવ્યા બંધ

ભક્તો ઓનલાઈન આરતીમાં ભાગ લઈ શકશે 17મી જાન્યુઆરીના રોજ પ્રાગ્ટયોત્સવનો કાર્યક્રમ રદ કરાયો તા. 22મી જાન્યુઆરી સુધી મંદિર બંધ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા કેટલાક જરૂરી નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. તેમજ હવે ધાર્મિક સ્થળો પણ હવે ફરીથી ભક્તો માટે બંધ કરવામાં આવી રહ્યાં છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આજથી ભક્તો માટે દર્શન બંધ કરવામાં […]

કોરોનાએ વધારી ચિંતા- એક જ દિવસમાં 2.64 લાખ કેસ નોંધાયા, સંક્રમણ દર 14.67 ટકા

દેશમાં 24 કલાકમાં 2.64 લાખ કેસ નોંધાયા સંક્રમણ 14.67 ટકા નોંધાયો દેશ કોરોનાની પહેલી લહેર તરફ આગળ વધી રહ્યો છે   દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોના મહામારીનો માર વર્તાઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ ફરી એક વખત કોરોનાની પહેલી તરંગની જેમ સતત કેસ વધતા જ જઈ રહ્યા છે,દેશમાં કોરોનાની ત્રીજી લહેરે જોર પકડ્યું […]

ઓમિક્રોન અને કોરોનાથી બચવા માટે ડબલ માસ્કનો ઉપયોગ કરવા વૈજ્ઞાનિકોની સલાહ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાભારમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટએ હાહાકાર મચાવ્યો છે. દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોનથી બચવા ડબલ માસ્ક પહેરવાની લોકોને સલાહ આપી છે. ઓમિક્રોન સામે ડબલ માસ્ક 91 ટકા રક્ષણ આપતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માઇક્રોબાયોલોજિસ્ટ યુએન ક્વોક-યુંગનું કહેવું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code