1. Home
  2. Tag "CORONA"

કોરોનાના કહેર વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે આટલું રાખવુ ધ્યાન

દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ ભારતમાં ફરી એકવાક કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો ખતરો પણ દેશમાં વધારો થયો છે. કોરોના કેસ વધતા લોકો ફરીથી આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે અને નિયમિત કસરત અને યોગ કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યાં છે. જો […]

વડોદરાઃ કોરોનામાં મૃત્યુ પામાનારા 6473 મૃતકોના પરિવારજનોને રૂ. 32.36 કરોડની સહાય ચુકવાઈ

અત્યાર સુધીમાં 8668 ફોર્મ ભરાયાં લગભગ 8184 ફોર્મને મંજુર કરાયાં મૃતકોના પરિવારજનોના બેંકના ખાતામાં રકમ જમા કરાવાઈ અમદાવાદઃ વડોદરા શહેર-જિલ્લામાં કોવિડ મહામારીના કારણે મૃત્યુ પામેલા નાગરિકોના વારસદારોને સહાય આપવાના હેતુંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. નાગરિકોને સરળતા રહે તેથી આ કામગીરીનો વ્યાપ વધારવામાં આવ્યો છે.વડોદરા શહેર જિલ્લામાં કોવિડ – 19 થી […]

ગુજરાતમાં કોરોનાના 10,019 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં 3090 કેસ, બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારો રાજ્યમાં કોરોનાના 10,019  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3090 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે  કોરોનાને લીધે બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.  સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં […]

ગુજરાતમાં કોરોનાના કેસ 11000ને પાર, આજે સાંજે નવી ગાઈડલાઈન જાહેર કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. આ વખતે ધારાસભ્યો અને મંત્રીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકારે કોરોનાને કાબુમાં લેવા માટે વધુ આકરા નિયંત્રણો લાદવા માટે મન બનાવી લીધુ છે. આજે રાત્રિ કર્ફ્યુ સહિત કોરોનાની નવી ગાઈડ લાઈન આવી શકે […]

ભારતનો કોરોનાનો ભરડોઃ નવા 2.62 લાખ કેસ નોંધાયાં, 1.08 લાખ દર્દીઓ સાજા થયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2.50 લાખને પાર થયો છે. દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના 2.62 લાખ જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જો કે, રાહતની વાત એ છે કે, 1.08 લાખ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે 314 વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. દેશમાં […]

અમદાવાદઃ પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ થઈ રહ્યાં છે કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. કોરોના વોરિયર્સ એવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા કોરોનાથી સંક્રમિત થયાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ 43 પોલીસ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર રાજ્યમાં 300થી વધારે પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા […]

અમદાવાદઃ 12 દિવસમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 9 ગણો વધ્યો

અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં દરરોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અમદાવાદમાં આવતા રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. શહેરમાં 12 દિવસના સમયગાળામાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો લગભગ ટકા જેટલો વધ્યો છે. હાલ શહેરમાં 17 હજાર જેટલા એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે. ગુજરાત સરકાર […]

અમદાવાદઃ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 લોકો પાસેથી રૂ. 25.75 લાખનો દંડ વસુલાયો

લાલદરવાજા અને નહેરુનગર વિસ્તારમાં કાર્યવાહી નિયમોનું પાલન નહીં કરતા એક એકમને સીલ કરાયું શહેરના વિવિધ વિસ્તારમાં મનપાએ શરૂ કરી તપાસ અમદાવાદઃ શહેરમાં કોરોનાને પગલે રાત્રિ કરફ્યુ સહિતના નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. કોરોનાના નિયમોનો અમલ કરાવવા માટે પોલીસ તથા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન 11 દિવસમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા 2449 […]

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે લાકો રૂપિયાની દવા અને ઈન્જેક્શનનો આપ્યો ઓર્ડર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થતો જાય છે. ત્યારે રાજ્ય સરકારે પણ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે આયોજન હાથ ધર્યું છે. જેમાં કોરોના દર્દીઓની સારવાર માટેની દવાઓ, ઇન્જેક્શનો અને સાધનોની યુદ્ધના ધોરણે ખરીદીના આદેશ રાજ્ય સરકારે આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં નવી ખાસ ખરીદ સમિતિ બનાવી છે. […]

સાબરકાંઠા: ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે, પણ તંત્ર ઓક્સિજન પ્લાન્ટની મશીનરીનો ઉપયોગ નથી કરી રહ્યું

સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી છત્તા તંત્ર બેદરકાર અને ઘોર નિંદ્રામાં ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન હિંમતનગર: સાબરકાંઠામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે અને ત્રીજી લહેરના ભણકારા વચ્ચે તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું લાગે છે. સાબરકાંઠાના વિજયનગર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓક્સિજન પ્લાન્ટની મશીનરી શોભાના ગાંઠિયા સમાન પડી રહે છે. વિજયનગર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર ખાતે કોરોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code