કોરોનાના કહેર વચ્ચે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે આટલું રાખવુ ધ્યાન
દરરોજ 7થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ નિયમિત કસરત અને યોગ કરવા જોઈએ ભારતમાં ફરી એકવાક કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનનો ખતરો પણ દેશમાં વધારો થયો છે. કોરોના કેસ વધતા લોકો ફરીથી આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે અને નિયમિત કસરત અને યોગ કરીને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી રહ્યાં છે. જો […]


