દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત
દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા બે દર્દીઓના મોત દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા […]