1. Home
  2. Tag "CORONA"

અમદાવાદની શાળાઓમાં કોરોનાથી 21 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે બુધવારે પણ ઉદગમ અને ઝેબર સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ ગુરુવારે ઉદગમના – 3, સંતકબીર સ્કૂલના- 2, મહારાજા અગ્રસેન- 3 ,સીએન વિદ્યાલયમાં -1, ડીપીએસ 1, […]

કોરોના રસીકરણ મામલે દાદરા નગર હવેલી, દીવ અને દમણ પ્રથમ ક્રમે, ગુજરાત 9માં ક્રમે

દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી કોરોનાની ત્રીજી લહેરની દસ્તક હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. તેમજ આગામી તા. 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના કિશોરો અને 10મી જાન્યુઆરીથી કોરોના વોરિયર્સને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન રસીકરણ મામલે પ્રથમ ક્રમે દાદરા નગર હવેલી, […]

અમદાવાદઃ કેટલીક ખાનગી સ્કૂલોએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓફલાઈન વર્ગો બંધ કર્યાં

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદની સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેટલીક ખાનગી સ્કૂલોએ ધો-1થી 8ના વિદ્યાર્થીઓના ઓફલાઈન વર્ગો બંધ કરવામાં આવ્યાં છે. આ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન અંગે સરકાર દ્વારા યોગ્ય […]

કોરોના રસીના બુસ્ટર ડોઝના કારણે ગરીબ દેશોમાં રસીની અછત ઉભી થવાની દહેશત

દિલ્હીઃ અમેરિકા અને યુકે સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં રેકેટ ગતિએ વધારો થયો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે. દરમિયાન કેટલાક દેશોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ભારતમાં પણ બુસ્ટર ડોઝની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. દરમિયાન WHOએ બુસ્ટર ડોઝને લઈને ચિંતાવ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું […]

સુરતઃ શાળાઓમાં કોરોનાના કેસ વધતા ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવા મનપાને તાકીદ

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. સુરતમાં અનેક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી અધિક્ષક એમ. થેન્નારાસનની આગેવાનીમાં એક અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં સુરત મનપાના આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં અધિક્ષક એમ. થેન્નારાસને સુરતની શાળામાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા કોરોનાને […]

કોરોનાના કેસ વધતા માસ્ક, સેનેટાઈઝ, ઈમ્યુનિટી અને શ્વાસની દવાઓના વેચાણમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ કોરોનાનો કપરો કાળ ઘણા લોકોને ફળ્યો હતો. એટલે કે, માસ્ક,સેનીટાઈઝ, ઈમ્યુનિટી દવાઓ વગેરેના વેચાણમાં વધારો થતાં ના વેપારીઓને ફાયદો થયો હતો. હાલ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે કોરોનાથી સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરૂ થઈ ગયો છે. ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના […]

કોરોનાએ ફુંફાડો માર્યો છતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હૈયેહૈયું દળાય એવી ભીડ

કેવડિયા : રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.ત્યારે બીજીબાજુ નાતાલના વેકેશનને વિવિધ પર્યટક સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, ગીર સોમનાથ સહિતના દરિયા કિનારાના સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ક્રિસમસના દિવસે આશરે 30 હજાર લોકોએ મુલાકાત લીધી હતી. તેમજ શનિ-રવિના મિનિ વેકેશન અને 31 ડિસેમ્બર […]

કોરોનાના કેસ વધતા ગુજરાત સહિત આઠ રાજ્યોને યોગ્ય પગલા ભરવા કેન્દ્રની તાકીદ

દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. એટલું જ નહીં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારએ ગુજરાત સહિત આઠ રાજ્યોને પત્ર લખીને કોરોનાને ફેલતો અટકાવવા માટે મજબુત પગલા લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના કેસોમાં અચાનક વધારો થયા બાદ કેન્દ્ર સરકારે […]

કોરોનાની ત્રીજી લહેરના ભણકારાઃ દિલ્હીમાં 86 ટકા અને મુંબઈમાં 82 ટકા કેસમાં વધારો

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના ખતરા વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસમાં 86 ટકા અને મુંબઈમાં 82 ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 923 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. સંક્રમણ દર પણ […]

ઓમિક્રોનના કહેર વચ્ચે કોરોનાના કેસોમાં ઉછાળો – 24 કલાકમાં 13 હજાર કેસ નોંધાયા, છેલ્લા 7 સપ્તાહના સૌથી વધુ કેસ

દેશમાં કોરોનાનો કહેર વધ્યો 24 કલાકમાં કોરોનાના કેસ 13 હજાર નોંધાયા ઓમિક્રોનના ભય વચ્ચે કોરોનામાં ઉછાળો   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે  કોરોનાના દૈનિક કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસોનો આંકડો બમણો થઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  છેલ્લા 24 કલાકમાં, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code