1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટનો વધુ એક કેસ નોંધાયોઃ પોઝિટિવ કેસની સંખ્યા પાંચ ઉપર પહોંચી

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. મહેસાણાના વીજપુરની મહિલાને ઓમિક્રોનને ચેપ લાગ્યો હોવાનું જામવા મળે છે. આમ ગુજરાતમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને પાંચ ઉપર પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં 3 અને સુરતમાં એક ચાર ઓમિક્રોનના કેસ ગુજરાતમાંથી […]

ગોરખપુરઃ ઓમિક્રોનના ભય વચ્ચે પેરોલ મંજુર થવા છતા 3 કેદીઓ ઘરે જવાનો કર્યો ઈન્કાર

લખનૌઃ કોરોના મહામારીને પગલે ગોરખપુર મંડલ દ્વારા જેલમાં બંધ કેદીઓને પેરોલ ઉપર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને પગલે ભયનો માહોલ ફેલાયો છે. દરમિયાન જેલમાં બંધ ત્રણ કેદીઓને 90 દિવસના પેરોલ મળવા છતા પણ ઘરે જવા માંગતા નથી. કોરોના મહામારીમાં બહાર કરતા જેલની અંદર જ આ કેદીઓ પોતાને સુરક્ષિત માનતા હોવાનું મનાઈ […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે સામાજીક અંતર ભુલાયાનું 83 ટકાએ કબુલ્યું, સર્વેમાં ખુલાસો

દિલ્હીઃ ગાઈડલાઈન અનુસાર માસ્ક અને સમાજીક અંતરના નિયમને લોકો ભુલી ગયા હોવાથી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ માન્યુ હતું કે, સામાજીક અંતરના નિયમને ભુલી ગયા છે. એટલું જ નહીં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ઉપર પણ કોરોનાના નિયમોનું […]

અરવલ્લીના લોકોને સરકારની આર્થિક સહાય,કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000

અરવલ્લીના લોકોને મળી સહાય કોરોનાથી મૃત્યુ પામનારના પરિજનોને મળી રહ્યા છે રૂ. 50000 આર્થિક સહાયથી લોકોને રાહત અરવલ્લી :કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાથી નિધન પામેલા મૃતકોને રૂ.૫૦ હજારની સહાય આપવાના નિર્ણયના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા કોવિડ મૃતકના પરિવારજનોના બેંક ખાતામાં રૂ.૫૦ હજારની સહાય ચૂકવવામાં આવી રહી છે. પરિવારજનનું કોરોનાને કારણે નિધન થયું હોય તે પરિવાર […]

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા,ઓમિક્રોનથી ચિંતાના વાદળો ઘેરાયા

સૌરાષ્ટ્રમાં કોરોનાનો ખતરો વધી રહ્યા છે કેસ લોકોએ સતર્ક રહેવું જરૂરી રાજકોટ: જામનગરમાં કોરોનાના કુલ ૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાંથી ૬ શહેરના અને ૧ જામનગર ગ્રામ્યનો છે. શહેરમાં નોંધાયેલા ૬ કેસમાંથી ૩ કેસ તાજેતરમાં નોંધાયેલા કોરોના દર્દીના પરિવારજનોના છે. રાજકોટમાં સોમવારે ૪ કેસ બાદ મંગળવારે ૫ કેસ નોંધાતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે.આમ […]

દિલ્હી-રાજસ્થાનમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાયાઃ દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 49 ઉપર પહોંચી

દિલ્હીઃ રાજધાનીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધારે ચાર કેસ સામે આવ્યાં છે. આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ આ જાણકારી આપી હતી. હવે દિલ્હીમાં ઓમિક્રોનના કેસનો આંકડો વધીને 6 ઉપર પહોંચ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ઓમિક્રોનના વધારે ચાર પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ ભારતમાં ઓમીક્રોનના કેસના આંકડો વધીને 49 ઉપર પહોંચ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે […]

સાઉથ આફ્રિકાથી પરત આવેલાં સુરતનો વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 4 કેસ થયા

રાજ્યમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો સુરતનો યુવાન થયો ઓમિક્રોન સંક્રમિત સાઉથ આફ્રિકાથી આવ્યો હતો યુવક રાજ્યમાં કુલ 4 ઓમિક્રોનના કેસ સુરત:સમગ્ર વિશ્વમાં ઓમીક્રોન વેરિયેન્ટના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.ત્યાં હવે સાઉથ આફ્રિકાથી પરત ફરેલા સુરતના એક વ્યક્તિનો ઓમીક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.આ માહિતી સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડોકટર આશિષ નાયકે […]

કોરોનાના કેસમાં વધારા વચ્ચે રેલવે વિભાગનું આગોતરુ આયોજનઃ ઓક્સિજન પ્લાન્ટ ઉભા કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ 3 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયાં છે. રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. દરમિયાન રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજન […]

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ભારત દુનિયાના 63 દેશમાં પગપેસારો

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી ભય ફેલાયો છે. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા વેરિએન્ટના લગભગ 38 જેટલા કેસ નોંધાયાં છે. દરમિયાન ભારત સહિત દુનિયાના 63 જેટલા દેશોમાં ઓમિક્રોને પગપેસારો કર્યો હોવાનું WHOએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ વેરિએન્ટની ચેપ લાગવી ગતિ જોઈને નિષ્ણાતો પણ ચિંતામાં મુકાયાં છે અને ટુંક […]

તેલંગણામાં હવે કોરોનાએ રફ્તાર પકડી – એક જ દિવસમાં 146 કેસ નોંધાયા , 2 દર્દીઓના થયા મોત

તેલંગણામાં કોરોનાના કેસ વધ્યા છેલ્લા 24 કલાકમાં 146 કેસ સામે આવ્યા કોરોનાવાયરસ ઇન્ડિયા અપડેટ્સ: ભારત સહિત વિશ્વના 190 થી વધુ દેશો કોરોનાવાયરસ ચેપથી પ્રભાવિત છે. વિશ્વમાં અત્યાર સુધીમાં 26 કરોડ 97 લાખથી વધુ લોકો કોવિડ-19થી પ્રભાવિત થયા છે. આ વાયરસે 53 લાખથી વધુ લોકોના જીવ છીનવી લીધા છે. ભારતમાં દેશભરમાં ઓમિક્રોન વેરિએન્ટ વચ્ચે કોરોનાના કેસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code