1. Home
  2. Tag "CORONA"

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોનાથી સંક્રમિત,ઉપરાષ્ટ્રપતિને સોંપી જવાબદારી  

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને થયો કોરોના સિરિલ રામાફોસા કોરોનાથી સંક્રમિત  ઉપરાષ્ટ્રપતિને સોંપવામાં આવી જવાબદારી   દિલ્હી:કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. ઓછામાં ઓછા 59 દેશોમાં આ પ્રકારના કેસ નોંધાયા છે. દરમિયાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા રવિવારે કોરોના સંક્રમિત જણાયા હતા. તેમને કોરોનાના હળવા લક્ષણો હતા, જેની સારવાર કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે […]

અરેરે! આવું કોણ કરે? એક વ્યક્તિએ એક કલાકમાં કોરોનાની વેક્સિન 10 વાર લીધી

કોરોનાથી સતર્ક રહેવું જરૂરી પણ પાગલપન વિશે શું કરી શકાય એક વ્યક્તિએ 1 કલાકમાં 10 વાર વેક્સિન લીધી કોરોનાવાયરસ મહામારીને કારણે મોટાભાગના દેશોમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધારે ઝડપથી ચલાવવામાં આવી રહી છે, આ વાતને લઈને લોકો તથા સરકાર પણ સતર્ક છે. લોકો વેક્સિનને લઈ પણ રહ્યા છે, ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણવા […]

ગૂગલમાં લોકોએ આ બીમારી વિશે વધારે સર્ચ કર્યુ,કોરોના વિશે સર્ચ કરનારા લોકો ઓછા

કોરનાવાયરસને સર્ચ કરનારા લોકો ઓછા આ બીમારી વિશે થયું વધારે સર્ચ જાણો તે બીમારી કઈ છે કોરોનાવાયરસનો કહેર જે રીતે દુનિયાના દેશોએ જોયો, તથા હજુ પણ જે રીતે કેટલાક દેશો જોઈ રહ્યા છે તેને લઈને મોટા ભાગના લોકોએ કોરોનાવાયરસ વિશે ઈન્ટરનેટ પર સર્ચ કર્યું હશે, પણ આવામાં એક જાણકારી એવી પણ આવી રહી છે લોકોએ […]

શું તમને પણ આ પ્રકારના અનુભવ થયા છે? તો ચેક કરો,ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની સંભાવના હોય શકે

ઓમિક્રોનના સંક્રમણથી બચજો આ છે તેના લક્ષણો જાણો શું છે કેવી રીતે થાય છે જાણ કોરોનાવાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોન કે જે વિશ્વના દેશો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આને લઈને હવે વધારે જાણકારી આવી રહી છે. ઓમિક્રોનથી જોઈ કોઈ વ્યક્તિ સંક્રમિત થઈ જાય તો તે વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. અમેરિકામાં […]

આરોગ્યના અધિક મુખ્ય સચિવ કહે છે કે, લગ્ન-ભોજન સમારંભોના લીધે કોરોનાના કેસ વધ્યાં

અમદાવાદ:  રાજ્યમાં ઠંડીની ધીમા પગલે શરૂઆત સાથે જ કોરોનાના કેસમાં પણ ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં  છેલ્લાં કેટલાંક દિવસથી દરરોજના કોરોનાના નવા કેસ 60થી 70 જેટલા નોંધાઈ રહ્યા છે. ત્યારે લગ્નની સિઝન હોવાના કારણે કોરોનાના કેસો વધ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનું માનવું છે. અહીં નોંધનીય છે કે  શનિવારે ગુજરાતમાં કોરોના […]

ગુજરાતમાં લગ્ન સિઝનને કારણે કોરોનાના કેસમાં થયો વધારો

ગુજરાતમાં લગ્ન સિઝનને કારણે કોરોનાના કેસમાં થયો વધારો અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં અત્યાર સુધી ઓમિક્રોનના 3 પોઝિટિવ કેસ નોંધાયાં છે. કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્ટિવ બન્યું છે અને રસીકરણની સાથે કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન હાલ લગ્નની સિઝનને કારણે […]

ગુજરાતમાં કોરોનાનું જોખમ વધ્યું,હવે લોકોએ વધારે સતર્ક રહેવું જરૂરી

ગુજરાતમાં કોરોનાના કેસ વધ્યા ત્રણ દર્દીઓના થયા મોત કેસના આંકડા સ્ટેબલ અમદાવાદ:ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ઓમિક્રોનના વેરિયન્ટ પછી લોકોએ વધારે સતર્ક રહેવું જોઈએ અને જાણકારી અનુસાર કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં 3 વ્યક્તિઓના મોત પણ થયા છે. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં કોરોનાગ્રસ્ત 3 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યભરમાં અત્યાર […]

અમદાવાદમાં કોરોના રસીકરણને લઈને AMCની અનોખી પહેલ, લગ્નસ્થળે વેક્સિનેશનની કામગીરી

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉચકતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાનો એકમાત્ર રામબાણ ઇલાજ વેક્સિન હોવાથી રસીકરણ અભિયાનને તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અમદાવાદ શહેરમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જનતાને કોરોના રસીના બંને ડોઝ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે શહેરીજનોને કોરોનાની રસી આપવા માટે મનપાએ અનોખી શરૂઆત […]

જામનગરમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે કેસ નોંધાયાં : રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 3 ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં જામનગરમાં અગાઉ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો હતો. હવે તેમના સંપર્કમાં આવેલા બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ વધારે સતર્ક બન્યું છે. આમ રાજ્યમાં ઓમિક્રોનના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 3 ઉપર પહોંચી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજરન રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ જામનગરમાં ઓમિક્રોન […]

ઝારખંડમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓને રાજ્ય સરકાર આપશે આર્થિક સહાય

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50 હજારની આર્થિક સહાય આપવામાં આવી રહી છે. જો કે, ઝારખંડ સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશો બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના પરિવારજનોને રૂ. 50-50 હજારની સહાયની જાહેરાત કરી છે. આ અંગે ઝારકંડના આરોગ્ય મંત્રી બન્ના ગુપ્તાએ સોશિયલ મીડિયા ઉપર જાણકારી આપી હતી. ઝારખંડમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code