1. Home
  2. Tag "CORONA"

કોરોનાના નવા વેરિએન્ટને લઈને સતર્કતા દાખવા ભારતે 12 દેશોથી આવતા યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજિયાત કર્યું

કોરોનાના નવા વેરિએન્ટને લઈને ભારત સતર્ક 12 દેશોના યાત્રીઓનું સ્ક્રિનિંગ ફરજિયાત કરવામાં આવશે દિલ્હીઃ- વિશ્વભરમામં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે, દક્ષિણ આફ્રીકાના દેશોમાં મળી આવેલા આ કોરોનાના નવા પ્રકારને લઈને અનેક દેશોે તેમની ત્યાથી આવતા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીઘો છે ,બ્રિટન અમેરિકા ત્યાર બાદ હવે ભારતે પણ સતર્કતા દાખવીને યાત્રીઓનું સ્ક્રિંનિંગ કરવાનું […]

કોરોનાના મૃતકોના વારસદારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચુકવી દેવાનો નિર્ણય

ગાંધીનગરઃ કોરોનાના મૃતકના પરિવારને સહાય આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારનો ઊઘડો લીધા બાદ હવે કોરોનાના મૃતકોના પરિવારને ફોર્મ ભર્યાના 10 દિવસમાં સહાય ચૂકવી દેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે ગુરુવારે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ […]

સાઉદી અરેબિયાએ ભારત સહીતના 6 દેશોના પ્રવાસીઓ પર લગાવેલા પ્રતિબંધો હટાવ્યા-જો કે, 5 દિવસ  રહેવું પડશે ક્વોરોન્ટાઈન

સાઉદી અરેબિયાએ 6 દેશો પરના પ્રતિબંધો હટાવ્યા જો કે 5 દિવસ માટે સરકારી ખર્ચે ક્વોરોન્ટાઈન રહેવું પડશે ભારત,પાકિસ્તાન,ઇન્ડોનેશિયા, બ્રાઝિલ, વિયેતનામ, ઇજિપ્ત પરનો બેન હટાવ્યો   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના 10 હજાર જેટલા કેસ નોંધાયા છે તો બીજી તરફ દક્ષિણ આફ્રીકામાં કોરોનાના નવા વેરિએન્ટની પૃષ્ટિ થઈ છે ,તો આ તરફ સાઉદી અરેબિયાએ જાહેરાત કરી છે કે […]

કોરોનાના મૃતકોના પરિવારને સહાય માટેના ફોર્મ વેબસાઈટ પર મુકાયા, મામલતદાર કચેરીઓ સ્વીકારશે

અમદાવાદઃ રાજ્ય સરકારે કોરોનાને લીધે મૃત્યુ પામેલાના પરિવારને સહાય આપવા ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનામાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત સરકારે કરી છે. આ માટે સૌથી પહેલા કોઝ ઓફ ડેથ એટલે કે મૃત્યુના કારણના આધાર પુરાવાઓ માટે અરજી કરવાની વિગતો જાહેર કરી હતી. જેમના મૃત્યુ પાછળ કોરોના જવાબદાર હોય […]

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયા 9 હજાર 119 કેસ,એક્ટિવ કેસોમાં સતત ઘટાડો

દેશમાં કોરોનાના કેસોમાં રાહત 24 કલાકમાં 10 હજારથી ઓછા કેસ નોંધાયા એક્ટિવ કેસો પણ સતત ઘટ્યા   દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો માર જોવા મળી રહ્યો છે જો કે ત્રીજી લહેરની શંકાઓ વચ્ચે દૈનિક કેસોની ઘટતી સંખ્યાને જોતા ત્રીજી લહેરની સંભઆવના નહીવત જોવા મળી રહી છે.દેશભરમાં વિતેલા વર્ષની સરખામણીમાં એક્ટિવ કેસો સતત ઘટતા જ જઈ રહ્યા […]

કોરોના રસીકરણઃ 77.10 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 41.35 કરોડ લોકોએ બંને ડોઝ લીધા

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 77 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરાયાં હતા. આમ અત્યાર સુધીમાં કોરોનાના 118 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. જેમાં 77.10 કરોડ લોકોને પ્રથમ ડોઝ અને 41.35 લોકોને કોરોનાના બંને ડોઝ આપવામાં આવ્યાં છે. પ્રાપ્ત […]

કોરોનાકાળમાં મુકેલા નિયંત્રણો હજુપણ હળવા કરવા સરકાર વિચારશેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સાથે સરકારે પણ મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પણ કેટલાક નિયંત્રણો ચાલુ રખાયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો હજુપણ હળવા કરવા  વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી […]

અમદાવાદમાં કોરોનાની વેક્સિન ન લેનારાના ઘર પર ચોકડીનું નિશાન મારવામાં આપશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુને વધુ લોકો કોરોનાની વેક્સિન લે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મ્યુનિ.ના આરોગ્ય વિભાગે હવે ઘરેઘરે જઈ સર્વે શરૂ કર્યો છે. હેલ્થ વર્કર્સની ટીમ દ્વારા જેમણે મુદત પૂરી થવા છતાં હજુ રસી લીધી નથી તેમને ટ્રેસ કરી નજીકના રસી કેન્દ્ર પર મોકલી રસી અપાવી રહ્યાં છે. જે […]

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજાર 579 નવા કેસ, રિકવરી રેટ 98.32 ટકા

કોરોનામાં મોટી રાહત 24 કલાકમાં 7 હજાર 579 નવા કેસો નોંધાયા દૈનિક સકારાત્મકતા દર સુધરો 0.79   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજ લહેર બાદ ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, ત્યાર બાદ દિવાળીના તહેવારોને લઈને પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો જોકે, દિવાળી બાદ પણ દેશમાં કોરોનાના કેસોમાં રાહત મળી છે, છેલ્લા 24 […]

કોરોનાનું કેન્દ્ર બન્યું યુરોપઃ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ -જર્મનીમાં રસીકરણ ફરજિયાત

યૂરોપમાં કોરોના વકર્યો ઓસ્ટ્રીયામાં કોરોના લોકડાઉન 20 દિવસનું રાષ્ટ્રીય લોકડાઉન લાગૂ કરાયું   દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, વિશ્વના યૂરોપના દેશોમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે,યુરોપના દેશો ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યા છે. તેને જોતા જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું  છે. ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code