1. Home
  2. Tag "CORONA"

કોરોના રસીકરણ અભિયાનમાં બાળકો-વિદ્યાર્થીઓને એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવા કેન્દ્રની રાજ્યોને અપીલ

દિલ્હીઃ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પુડુચેરીના આરોગ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણે COVID-19 રસીકરણના અંતિમ તબક્કામાં છીએ. રસીકરણની ગતિ વધારીને અને તેના કવરેજને વિસ્તૃત કરીને સંપૂર્ણ COVID-19 રસીકરણની ખાતરી કરવા માટે […]

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન કોરોના વાયરસથી થયા સંક્રમિત

કોરોનાવાયરસથી સંક્રમિત કમલ હાસન પોતાના ફેન્સને આપી જાણકારી કહ્યું -મહામારી ખતમ નથી થઈ, સુરક્ષિત રહો બેંગ્લોર: સુપરસ્ટાર કમલ હાસન કોરોના વાયરસથી સંક્રમિત જાણવા મળ્યા છે. અભિનેતા તાજેતરમાં જ યુએસ ટ્રીપ પરથી પરત ફર્યા હતા. જે બાદ તેને હળવી શરદી થઈ હતી. આ પછી તેને ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. અભિનેતાએ તેના […]

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 હજાર 488 કેસ નોંધાયા,સક્રિય કેસોની સંખ્યા ઘટી

કોરોનામાં રાહત 8 હજાર 488 કેસ છેલ્લા 1 દિવસમાં સામે આવ્યા છેલ્લા વર્ષના મે મહિનાની સરખામણીમાં સૈથી ઓછા કેસ   દિલ્હીઃ- વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોના મહામારી બાદ આજે પણ દેશના કેટલાક રાજ્યો આ મહામારીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં છૂટાછવાયા કેસો પણ નોંધાઈ રહ્યા છે, ત્યારે જો છેલ્લા 24 કલાકની […]

અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારોની સહાય માટે 3 દિવસમાં 1000 અરજીઓ આવી

અમદાવાદઃ શહેરમાં કોરોનાના સંક્રમણને લીધે ઘણાબધા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.તત્કાલિન કાળમાં સ્થિતિ એવી ઊભી થઈ હતી કે, શહેરના સ્માશાનગૃહોમાં પણ વેઈટિંગલિસ્ટ ચાલતું હતું. તે કપરોકાળ પણ પૂર્ણ થઈ ગયો, કોરોનાના સંક્રમણથી મૃત્યુ પામેલાના પરિવારને સરકારે 50,000ની સહાય ચુકવવાની જાહેરાત કરી છે.  આ સંદર્ભની મૃતકોના પરિવાર પાસે અરજીઓ મગાવાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન હદ […]

દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી

  અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ નોંધાયા -એક્ટિવ કેસમાં ઘટાડો

દેશમાં કોરોનાના 10હજાર જેટલા કેસ સામે આવ્યા એક્ટિવ કેસો સતત ઘટ્યા અત્યાર સુધી કુલ 4 લાખ65 હજારથી વધુના મોત   દિલ્હીઃ- વિતેલા વર્ષના આરંભથી શરુ થયેલી કોરોના મહામારી આજે પણ વર્તાઈ રહી છે,દેશભરમાં છૂટાછવાયા કેસો નોંધાઈ રહ્યા છે,કોરોના હજી પણ સંપૂર્ણ પણે ગયો નથી ,જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશભરમાં 10 હજાર 302 […]

અમદાવાદઃ કોરોનાએ માથુ ઉચકતાં ટેસ્ટીંગ ડોમ વધારવાની સાથે ટેસ્ટીંગમાં પણ કરાયો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. જેથી રસીકરણ ઝુંબેશને વેગવંતુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ટેસ્ટીંગ ડોમની સંખ્યા વધારીને 40 કરવામાં આવી છે. એટલું જ ટેસ્ટીંગમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રોજના સરેરાશ 4000 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવતા […]

જમ્મુ-કશ્મીરમાં કોરોનાવાયરસના કેસ વધતા લોકોમાં ચિંતા વધી,આજથી નાઈટ કર્ફ્યું થશે લાગુ

જમ્મુમાં કોરોના પોઝિટિવનો રેટ વધ્યો આજથી નાઇટ કર્ફ્યુ થશે લાગુ  રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આજ રાતથી નાઇટ કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં, આ વિસ્તારમાં કોવિડ-19 સંક્રમણના દરમાં વધારો થવાને કારણે રાત્રિ કર્ફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી […]

કોરોનાના ગંભીર દર્દીઓનો પણ જીવ બચાવી શકાશેઃ- વૈજ્ઞાનિકોએ આ ખાસ દવાને મૃત્યુનું જોખમ ઘટાડવામાં 28 ટકા કારગાર ગણાવી

ગંભીર કોરોનાના દર્દીઓ પણ બચી શકશે વૈજ્ઞાનિકોએ દવાને કારગાર ગણાવી દિલ્હીઃ-વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવખત  કોરોનાનું સંકટ  પરત ફરી રહ્યું છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં વધઘટની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં હજુ પણ સંક્રમિતોના વધતા મૃત્યુ ડોકટરો માટે ચિંતાનો વિષય છે. આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની […]

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 62 કરોડથી વધારે કરાયાં ટેસ્ટ

દિવસઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 9.15 લાખ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 62.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 98 ટકાથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code