1. Home
  2. Tag "CORONA"

કોરોના રસીકરણઃ 75.14 કરોડ લોકોને પ્રથમ અને 37.2 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ ઈલાજ કોરોના રસીકરણ છે. જેથી ભારત સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં સમગ્ર દેશમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 75.14 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે 37.2 કરોડ લોકોને બંને રસીથી સુરક્ષિત […]

અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ફરીવાર ટેસ્ટિંગ માટેના ડોમ ઊભા કરાયા

અમદાવાદ:  દિવાળીના તહેવારો દરમિયાન લોકોએ વધુ છૂટછાટ લઈને કોરોનાને ભૂલી જતાં હવે અમદાવાદ સહિત શહેરોમાં કોરોનાના વધતા જતાં કેસને લઈને આરોગ્યવિભાગનું તંત્ર એલર્ટ બન્યું છે. પોલીસે પણ માસ્ક પહેર્યા વિના ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના કેસ વધતા AMC દ્વારા પાછા કોરોના ટેસ્ટિંગ ડોમ ફરીથી ઉભા કરાયા કરવામાં […]

અમદાવાદઃ માસ્ક વગર ફરતા શહેરીજનો સામે પોલીસે શરૂ કર્યું અભિયાન

અમદાવાદઃ ગુજરાતની હેરિટેઝ સિટી અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ ફરીથી કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે પણ માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ ઉપરાંત શહેરમાં બે […]

રેલવે વિભાગઃ કોરોનાને પગલે બંધ કરેલી 1700 ટ્રેન ફરી દોડાવાશે, ભાડામાં 30 ટકા ઘટાડાના સંકેત

દિલ્હીઃ કોરોના મહામારી પહેલા બંધ કરવામાં આવેલી નિયમિત ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરવાનો અને સ્ટેશિયલ ટ્રેનો બંધ કરવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. રેલવેના આ નિર્ણયથી મુસાફરોને મોટી રાહત મળશે. તેમજ ટ્રેનો તેમના સામાન્ય નામ, નંબર અને ભાડા સાથે દોડશે. રેલ્વે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, ટ્રેનો નિયમિત નંબરો સાથે અને મુસાફરીના સંબંધિત […]

સાવધાન! ઓનલાઈન મંગાવેલા કપડામાં કોરોનાના સંક્રમણનો ખતરો

કોરોના સંક્રમણની અવગણના ન કરો હજુ પણ જોખમ તો છે યથાવત ઓનલાઈન કપડા ઓર્ડર કરતા ચેતી જજો કોરોનાવાયરસના કેસ ભલે દૂનિયાના કેટલાક દેશમાં ઓછા થઈ રહ્યા છે, પણ કેટલાક દેશોમાં તો કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. આ પાછળનું કારણ એક જ છે કે લોકોની બેદરકારી.. જે દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે તે દેશોમાં […]

કોરોના રસીકરણ મહાઅભિયાનઃ 74.51 કરોડ લોકોએ પ્રથમ અને 35.71 કરોડ લોકોએ બંને ડોઝ લીધા

દિલ્હીઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન દેશના નાગરિકોને અત્યાર સુધી 110.23 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 74.51 કરોડથી વધારે નાગરિકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 35.71 કરોડ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનનો પ્રારંભ […]

અમદાવાદમાં કોરોનાના 16 કેસ નોંધાતા તંત્ર એલર્ટ, બહારગામથી આવતા લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો કપરો કાળ પૂર્ણ થઈ ગયો છે. કોરોનાના ત્રીજા વેવની અટકળો થઈ રહી છે. ત્યારે લોકોએ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂરી બન્યું છે. પણ દિવાળીના તહેવારો અને ત્યારબાદ લોકોએ કોરોનાને ભૂલીને ઉત્સવ મનાવ્યો હતો. અને લોકોની ભીડ પણ જોવા મળી હતી. તેથી ઓસરી ગયેલું કોરોનાનું સંક્રમણ હવે ફરી ફૂંફાળો મારી રહ્યું છે. […]

ગુજરાતઃ 18500 ગામ પૈકી 16109 ગામમાં 100 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયાં

પાંચ શહેરોમાં 100 ટકા રસીકરણનો દાવો રાજ્યમાં 4.50 કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ અપાયો 71 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં મતદાર યાદી અનુસાર 100 ટકા રસીકરણ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત અને રાજકોટ શહેરમાં 18 […]

જર્મનીમાં કોરોનાવાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો,એક જ દિવસમાં નોંધાયા 33 હજારથી વધુ કેસ

કોરોનાવાયરસ હજુ પણ ચિંતાનો વિષય જર્મનીમાં વધી રહ્યા છે કેસ એક જ દિવસમાં નોંધાયા 33 હજાર જેટલા કેસ દિલ્હી :કોરોનાવાયરસથી ભલે અત્યારે મોટા ભાગના દેશોને રાહત મળી હોય, પરંતુ કોરોનાવાયરસને હળવાશથી લેવાનો સમય હજુ પણ આવ્યો નથી. વેક્સિનેશનની પ્રક્રિયાના કારણે મોટા ભાગના દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા નોંધાવાનું શરૂ તો થયું છે પણ હજું પણ કેટલાક […]

કોરોના રસીકરણને ઝડપી બનાવવાની પ્રકિયા,આસામમાં 22 નવેમ્બરથી શરૂ થશે મેગા વેક્સિનેશન અભિયાન

આસામ સરકાર મેગા રસીકરણ અભિયાન કરશે શરૂ 22 થી 29 નવેમ્બર સુધી રહેશે શરૂ ચૂંટણી પ્રક્રિયાની જેમ બૂથ બનાવીને લગાવાશે રસી દિસપુર: કોરોના વાયરસના રસીકરણને ઝડપી બનાવવા માટે આસામ સરકાર એક સપ્તાહ મેગા રસીકરણ અભિયાન શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાન 22 નવેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય રાજ્યના તમામ પાત્ર લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code