1. Home
  2. Tag "CORONA"

મુંબઈઃ કોરોના મહામારીને પગલે 25 ટકા લોકો ડિપ્રેશનનો બન્યાં ભોગ

એક હોસ્પિટલ દ્વારા કરાયો સર્વે સર્વેમાં આવ્યાં ચોંકાવનારા તથ્યો મુંબઈઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો દોઢ વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના મહામારીને પગલે લોકડાઉન સહિતના આકરા પગલા લેવાયાં હતા. જો કે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. પરંતુ કોરોના મહામારીને પગલે અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. […]

કોરોના મહામારી વચ્ચે AY.4.2 નામના નવા વેરિએન્ટ ઉપર શરૂ કરાયો અભ્યાસઃ મનસુખ માંડવિયા

દિલ્હીઃ ભારતમાં કોરોનાનો AY.4.2 નામનો નવો વેરિએન્ટ સામે આવતા સરકારની સાથે કોલોની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે કહ્યું હતું કે, નવા વેરિએન્ટ ઉપર સરકારની નજર છે અને દરેક સ્તર ઉપર તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, એઈમ્સ અને નેશનલ સેન્ટર ફોર ડિજીજ કન્ટ્રોલની ટીમો વિવિધ પ્રકારનો અભ્યાસ […]

રાજકોટમાં પહેલો ડોઝ આપવા માટેનો 100 ટકાનો લક્ષ્યાંક પૂર્ણ, મેયરે આપી જાણકારી

રાજકોટમાં 11.42 લાખ લોકોને મળ્યો વેક્સિનનો પહેલો ડોઝ મેયરે આપી આ બાબતે જાણકારી રાજકોટમાં વેક્સિનેશન સરળ ન હતું – ડૉ.પ્રદિપ ડવ રાજકોટ: રાજકોટ શહેરના મેયરે આજે મહત્વની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 11.42 લાખ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ખરેખર ! વેક્સિનેશન અભિયાન ખુબ જ કપરૂ કામ હતું. આ તક પર મેયર ડો.પ્રદિપ […]

ગોધરામાં રસીકરણ અંગે ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, ઓટો રિક્ષા પાછળ રસીકરણ અંગે લખાવ્યાં સ્લોગન

અમદાવાદઃ ભારત સહિત દુનિયાન અનેક દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ 100 કરોડથી વધારે ડોઝ આપીને લોકોને સુરક્ષિત કરવામાં આવ્યાં છે. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન ગોધરામાં કોરોના રસીકરણ અંગે લોકોને જાગૃત કરવા માટે […]

કોરોના રિટર્નઃ બેઈજિંગ સહીત ચીનના કેટલાક વિસ્તારો કોરોનાની ઝપેટમાં, હોટલ બુકિંગ પર લગાવાઈ રોક

ચીનમાં કોકરોનાનો ફરી કહેર હોટલ બૂકિંગ પર રોક લગાવાઈ બેઈજિંગ સહીતના વિસ્તારોમાં કોરોના ફેલાયો દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં વિતેલા વર્ષથી કોરોના મહામારીની શરુઆત થઈ હતી જો કે ઘીમે ઘીમે કેસો ઓછા થયા ગયા ત્યારે ફરી એક વાર કે જ્યા કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે,ચીનની રાજધાનીમાં શનિવારે કોરોનાના કુલ નવ […]

આવનારા તહેવારોને લઈને કેન્દ્ર એ રાજ્યોને ચેતવ્યા -પત્ર લખીને કોરોના અંગે સૂચનો જારી કર્યા

તહેવારોને લઈને કેન્દ્રએ રાજ્યને એલર્ટ કર્યા કોરોનાને લઈને ગાઈડલાઈન જારી કરી   દિલ્હીઃ- દેશભરમાં દિવાળી જેવો તહેવાર આવી રહ્યો છે,ત્યારે કોરોનાને લઈને પણ સરકાર ચિતિંત છે,જેને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19  મહામારીને ધ્યાનમાં રાખીને આવનારા તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય તેની ખાતરી કરવા જણાવ્યું છે.આ સાથે જ  રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા […]

100 કરોડ વેક્સિનના ડોઝ લોકોને આપવામાં આવ્યા, વિશ્વભરના નેતાઓએ ભારતને આપ્યા અભિનંદન

ભારતમાં 100 કરોડ લોકોને મળી વેક્સિન દેશ માટે ગોરવસમાન વાત વિશ્વના નેતાઓએ ભારતને આપ્યા અભિનંદન દિલ્લી: ભારતમાં વેક્સિનેશન જે સ્પીડમાં થયું છે તેની હવે વિશ્વ નોંધ લઈ રહ્યું છે. ભારતમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં 100 કરોડ લોકોને વેક્સિન મળી છે. ભારત માટે આ એક નવી અને મોટી સિદ્ધી છે […]

કોરોના રસીકરણનો 100 કરોડનો લક્ષ્યાંક હાંસલઃ CM ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય કર્મચારીઓ સાથે કરી ઉજવણી

અમદાવાદઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આજે રસીકરણનો આંકડો 100 કરોડને પાર કરી ચુક્યો હતો. આ પ્રસંગ્રે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્ય કર્મચારીઓ સહિતા કોરોના વોરિયર્સનો આભાર માન્યો હતો. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિમાં યોગદાન આપનારા આરોગ્ય કર્મચારીઓને મીઠાઈ ખવડાવીને મોઢુ મીઠુ […]

દેશ ચરશે ઈતિહાસઃ 100 કરોડ વેક્સિનના ડોઝનું લક્ષ્યાંક થશે પ્રાપ્ત, કોરોના યોદ્ધાઓને ખાસ રીતે અપાશે સમ્માન

રસીકરણ મામલે રચાશે આજે ઈતિહાસ 100 કરોડ ડોઝનું લક્ષાંયક થશે પ્રાત્પ કોરોના યોદ્ધાઓના સમ્માનમાં દેશની 100 ઘરોહર ત્રિરંગા પ્રકાશિત થશે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીએ પગપેસારો કર્યો ત્યાર બાદ કોરોનાની સ્થિતિ વકરી હતી જો કે ઘીરે ઘીરે હવે કોરોનાના કેસો ઓછા પણ થઈ ચૂક્યા છે, આવી સ્થિતિમાં જો કોરોનાના કેસો ઘટવાનું મોટૂ […]

કોરોના રસીકરણઃ 100 કરોડ લોકોને રસીથી સુરક્ષિત કરાયાં બાદ દેશની જનતાને મળશે માસ્કમાંથી મુક્તિ ?

દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવ્યું છે. અત્યાર સુધીમાં 99 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. ગણતરીના કલાકોમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાની શકયતા છે. બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો સુધીમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવશે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code