1. Home
  2. Tag "CORONA"

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર- છેલ્લા 1 દિવસમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 3 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત 24 કલાકમાં નોઁધાયા 3 હજારથી વધુ નવા કેસ મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યાર બાદ પ્બીજી લહેર  ઉગ્ર જોવા મળી હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોરોનાની બીજી લહેર દરમિયાન સ્થિતિ ખૂબ નાજુક હતી જો કે ઘીરે ઘીરે બીજી લહેરનું જોખમ પણ ઘટતું જોવા […]

અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં રેમડેસિવિર ઈન્જેક્શનના જથ્થા 56 લોકો પકડાયાં હતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં હતા. દરમિયાન વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ કોરોના, મૃતકો અને તેમની સારવાર મુદ્દે વિપક્ષે હંગામો મચાવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન લેવલ ઘટી જતા અનેક દર્દીઓના પરિવારજનોએ રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે દોડાદોડ કરી હતી. બીજી તરફ ઈન્જેકશનની ભારે અછત સર્જાઈ હતી. આ સમયગાળામાં અમદાવાદમાંથી 56 લોકોને ગેરકાયદે […]

કોરોનામાં મૃતકોનો આંકડો સરકાર છુપાવે છેઃ પરેશ ધાનાણી

અમદાવાદઃ વિધાનસભામાં કોરોના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કોરોનામાં મૃતકોનો આંકડો છુપાવવામાં આવતો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. કોરોના મહામારીમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં આ ઉપરાંત કોરોનામાં મૃતકો અંગે કોંગ્રેસે હંગામો મચાવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની […]

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં આઠ લાખથી વધારે રસીના ડોઝનો બગાડ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ત્રીજી લહેર પહેલા જ 100 ટકા રસીકરણ કરવાનું આયોજન હોવાથી મેગાડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 81 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. બીજી તરફ કોરોનાની રસીના આઠેક લાખ જેટલા ડોઝ બગડ્યાં હોવાનું જાણવા મળે છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશએ […]

ગુજરાતઃ કોરોનાકાળમાં બે વર્ષમાં SGST અને વેટથી એક લાખ કરોડથી વધુની આવક

ટેક્સની આવકમાં સતત વધારો બે વર્ષમાં એસજીએસટી મારફતે રૂ. 67902 કરોડ વેટ મારફતે સરકારને . 45492 કરોડની આવક અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડ્યાં પછી વેપાર-ધંધા ફરીથી ધમધમતા થયાં છે. જો કે, અનેક લોકો હજુ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં સરકારને ટેક્સની આવકમાં જંગી વધારો થયો છે. બે વર્ષમાં […]

કોરોનાથી થતા મૃત્યુમાં સૌથી મોટી રાહત – દોઢ વર્ષ બાદ કોરોનાથી થતા મૃત્યુનો સંખ્યાદર સૌથી નીચો

કોરોનાથી થતા મોતનો આંકડો ઘટ્યો 18 મહિના બાદ સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો કોરોનામાં મોટી રાહત દિલ્હીઃ- દેશમાં વિતેલા વર્ષના આરંભથી જ કોરોના મહામારી વર્તાઈ હતી, જેની પ્રથમ અને બીજી લહેર એ અનેક લોકોના જીવ લીધા હતા ત્યારે હવે કોરોનાને 18 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ,હવે કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે તો […]

દેશમાં કોરોનાવાયરસના 26 હજાર જેટલા કેસ નોંધાયા, સતત ઓછા થઈ રહ્યા છે કેસ

નવી દિલ્લી: કોરોનાવાયરસ મહામારી સામે દેશની જીત થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે, કારણ છે કે  દેશમાં કોરોનાવાયરસના કેસ સતત ઓછા થઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસના નવા આંકડા જાહેર કર્યાં છે. શનિવારે સવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના વાયરસના વવા 29,616 કેસ નોંધાયા છે. જેની સામે 28,045 લોકો […]

ગુજરાતઃ કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓના ફેફસાં નબળા પડ્યાં, તેમના માટે જોખમ યથાવત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઝપટે ચડ્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતા. કોરોના મહામારીમાં જે દર્દીઓએ ઓક્સિજન અને વેન્ટિલેટર મારફતે સારવાર લેનારા દર્દીઓને ડિસેમ્બર સુધી કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. જે લોકોને કોરોનાના કારણે પહેલેથી ફેફસાં ડેમેજ થયાં છે તેમને કોરોનાની ત્રીજી લહેરમાં જોખમ યથાવત રહવાની શકયતાઓ તબીબોએ વ્યક્ત […]

કોરોના રસીકરણ અભિયાનઃ દિવ્યાંગો અને શારિરીક અક્ષમ લોકોને ઘરે જઈને અપાશે રસી

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે એટલું જ નહીં અત્યાર સુધીમાં લગભગ 80 કરોડ જેટલા ડોઝ કોરોના રસીના આપવામાં આવ્યાં છે. ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે. જ્યારે પુખ્તવયના 66 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો રસીનો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. કેન્દ્ર […]

કોરોના વાયરસને લઈને કોવડ-19 રસીના તજજ્ઞએ વ્યક્ત કરી ચિંતા

દિલ્હીઃ રસીના વિશેષજ્ઞ ડો. ગગનદીપ કાંગએ જણાવ્યું કે, કોરોના વાયરક સંક્રમણ સંભવતઃ સ્થાનિકતા અથવા એન્ડેમિસિટીની દિશામાં આગળ વધી રહ્યું છે. સ્થાનીય સ્તર સંક્રમણનું જોર વધશે અને સમગ્ર દેશમાં ફેલાઈને મહામારીની ત્રીજી લહેરનું સ્વરૂપ ધારણ કરશે પરંતુ આ પહેલાની જેમ નહીં હોય, કોઈ પણ બીમારી માટે સ્થાનિક અથવા અંડેમિક તબક્કામાં છે. જેમાં લોકો વાયરસની સાથે જીવતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code