1. Home
  2. Tag "CORONA"

કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે […]

કોરોનાનો ‘કોવિડ-22’ વેરિયન્ટ એ ‘ડેલ્ટા વેરિએન્ટ’ કરતા પણ ખતરનાકઃ તજજ્ઞોએ વ્યક્ત કરી આશંકા

દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીની ત્રીજી લહેરની તૈયારીઓ વચ્ચે તજજ્ઞોએ હવે 2022માં નવા કોરોના વેરિએન્ટને લઈને ચેતવણી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેટ્ટે કહ્યું છે કે, પ્રજાએ આ નવા વેરિએન્ટ માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે આ એક મોટો ખતરો સાબિત થઈ શકે છે. આ ડેલ્ટા વેરિએન્ટથી પણ ખતરનાર હોઈ શકે છે. […]

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ થયું ઓછું, છેલ્લા 24 કલાકમાં નવા 25,467 કેસ નોંધાયા

દેશમાં કોરોનાવાયરસનું સંક્રમણ ઓછું થયું છેલ્લા 24 કલાકમાં 25 હજાર જેટલા કેસ નોંધાયા મૃત્યુંના આંકડામાં થયો નોંધપાત્ર ઘટાડો દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે પહેલા જેવા આવતા નથી. કોરોનાવાયરસના કેસનો આંકડો સતત ઘટી રહ્યો છે જે દેશવાસીઓ માટે રાહતના સમાચાર બરાબર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25467 […]

કરફ્યુનો અમલ રાત્રિના 11 વાગ્યા સુધી યથાવત રખાશે તો મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ નહીં ઊજવાય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ સમાપ્ત થઈ ગયો છે. હવે માત્ર ખૂબજ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે પણ નિયંત્રણો ઉઠાવી લીધા છે. હાલમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 8 શહેરોમાં રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ રહેશે. બીજીતરફ આગામી 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી આવી રહી […]

કોરોનામાં રસીના બુસ્ટર ડોઝને લઈને WHOએ સમૃદ્ધ દેશોને કરી આ અપીલ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના સામે લડાઈ લડી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. એટલું જ નહીં કેટલાક ધનીક દેશો દ્વારા બુસ્ટર ડોઝની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કેWHO એ કોરોનાની રસીનો બુસ્ટર ડોઝ થોડોક સમય માટે મુલત્વી રાખવાની […]

કોરોનાની ત્રીજી લહેરને લઈને સારા સમાચારઃ યુપી અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાંઃ અભ્યાસમાં કરાયો દાવો

યુપી-બિહાર જેવા રાજ્યો કોરોના મૂક્ત થવાની દિશામાં એક આભ્યાસમાં કરાયો દાવો દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે હવે એક અભ્યાસમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા રાજ્યો કોરોનામાંથી મૂક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યા છએ, જેથી કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ ઘટતી જોવા મળી રહી થે એમ કહીએ […]

કોરોનાકાળ દરમિયાન ભારતીય રેલ્વેએ 36 હજાર કરોડનું વેઠવું પડ્યું નુકશાનઃ રેલ રાજ્ય મંત્રી

કોરોના મહામારીની અસર રેલ્વે પર 36 હજાર કરોડનું થયું નુકશાન દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વિતેલા વર્ષથી જ શરુ થઈ ચૂકી હતી, દેશભરમાં કોરોનાના સતત કેસો નોંધાતા સરકારે લોકડાઉન લગાવ્યું હતું જેને લઈને અનેક ક્ષેત્રમાં આર્થિક રીતે તેની માઠી અસર જોવા મળી હતી, લોકડાઉન અને કોરોનાના કારણે ભારતીય રેલ્વે એ પણ ઘણું મોટૂ નુકશાન વેઠવું […]

ભારતઃ અત્યાર સુધી 3.15 કરોડ લોકોએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 97.53 ટકા

દિલ્હીઃ દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી છે જેથી પોઝિટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ મોટી સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફરી રહ્યાં છે. 24 કલાકમાં કોરોનાના 36,401  પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જેની સામે 39157 દર્દીઓ સાજા થયાં હતા. દેશમાં અત્યાર સુધીમાં 3.15 કરોડ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. દેશમાં […]

કોરોના સંકટઃ દેશમાં અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ-19ના ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ દેશમાં કોરોનાને નાથવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં 18 લાખ પરિક્ષણ કરવામાં આવ્યાં હતા. જ્યારે અત્યાર સુધીમાં 49.84 કરોડ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત દેશમાં અત્યાર સુધીમાં […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડ નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈને બન્યા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં 4.12 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ ઉપરાંત એક કરોડ નાગરિકોએ અત્યાર સુધીમાં કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19.66 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code