1. Home
  2. Tag "CORONA"

કોવિડ-19 : કેનેડાએ ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 21 સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

કેનેડા સરકારનો મોટો નિર્ણય ભારતથી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને લંબાવાયો આ પ્રતિબંધ 21 સપ્ટેમ્બર સુધી રહેશે લાગુ દિલ્હી :કોરોનાના વધતા જતા કેસોને કારણે કેનેડા સરકારે સોમવારે મોટો નિર્ણય લીધો છે. ભારતથી આવતી પેસેન્જર ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને વધુ 30 દિવસ માટે લંબાવ્યો છે. ફેડરલ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં આ માહિતી આપી છે. અગાઉ […]

દેશભરમાં ફરી કોરોનાની ગતિ ઘીમી પડી- છેલ્લા 24 કલાકમાં 35 હજાર જેટલા કેસ નોંધાયા

કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો છેલ્લા 24 કલાકમાં નોંધાયા 35 હજાર કેસ દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધઘટ થતા જોવા મળી રહ્યા છે, ત્યારે હવે કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 35 હજાર નવા કેસો સામે આવ્યા છે, તો 447 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે,રવિવારની સરખામણીમાં […]

મુંબઈની લોકલ ટ્રેનમાં વેક્સિનના બે ડોઝ લેનાર કરી શકશે મુસાફરી

  મહારાષ્ટ્રમાં ઠાકરે સરકારનો મોટો નિર્ણય બે વેક્સિનના ડોઝ લેનાર કરી શકશે લોકલમાં સવારી 15 ઓગસ્ટથી લોકોને યાત્રા કરવાની આપવામાં આવી મંજૂરી મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના કેસમાંસુધારો થતા રાજ્ય સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર દ્વારા લોકલમાં યાત્રા કરનાર લોકોને છૂટ આપવામાં આવી છે. વાત એવી છે કે ઠાકરેએ કહ્યું કે 15 ઓગસ્ટથી મુંબઈ […]

ભારતમાં અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની કોરોના વેક્સિનને મળી મંજૂરી, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી

જે એન્ડ જે કંપનીની વેક્સિનને મળી ભારતમાં મંજૂરી સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી વેક્સિનેશનની ગતિને મળશે વેગ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારે એક પગલુ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો લોકોને એક જ […]

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા, 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના

નાસિકમાં 30 લોકો ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત મળ્યા ૩૦ માંથી 28 દર્દીઓ ગ્રામીણ વિસ્તારના જીનોમ સિક્વન્સીંગ માટે પૂણેની લેબમાં મોકલ્યા સેમ્પલ મુંબઈ:દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે.પરંતુ કેટલાક રાજ્યમાં હજુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.કોરોના વાયરસના કેસ અટકવાનું નામ જ નથી લઇ રહ્યો..ત્યારે મહારાષ્ટ્રમાંથી ડેલ્ટા વેરિએન્ટના કેસો સતત નોંધાઈ રહ્યા છે. નાસિકમાં શુક્રવારે 30 […]

દેશમાં 50 કરોડથી વધારે લોકોને મળી વેક્સિન, કોરોના સામે ભારતની લડાઈ મજબૂત

કોરોનાની સામે ભારતની લડાઈ મજબૂત 50 કરોડથી વધુ લોકોને મળી વેક્સિન વર્ષના અંત સુધીમાં આ આંકડો 100 કરોડ પહોંચવાની સંભાવના દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત સરકાર પોતાની લડાઈને સતત મજબૂત કરી રહ્યું છે. દેશમાં વેક્સિનેશનનો આંકડો 50 કરોડને પાર કરી ગયો છે. તેનો મતલબ એ કે દેશમાં 50 કરોડથી વધારે લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો […]

ગુજરાતમાં સાડા ત્રણ કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ અપાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે કોરોના વેક્સિન ઝૂંબેશ વેગવંતી બનાવી અત્યાર સુધીમાં 3 કરોડ 50 લાખથી વધુ વેક્સિનેશન ડોઝ આપવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ 20 હજાર 903 લોકોમાંથી અત્યાર સુધીમાં2 કરોડ 6457  હજાર 493 પ્રથમ ડોઝ […]

નફો કરતા અમદાવાદના સરદાર પટેલ અરપોર્ટને કોરોના કાળમાં 94 કરોડનું નુકશાન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળમાં ધંધા-રોજગારને વ્યાપક નુકશાન થયુ હતું. જેમાં જાહેર પરિવહન સેવાને પણ નુકશાન થયું હતું.  ગુજરાતના વિમાની મથકોને પણ રૂપિયા 212 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂ. 94 કરોડનું નુકસાન થયુ હતું. અગાઉના વર્ષમાં અમદાવાદ એરપોર્ટને રૂ. 45.71 કરોડનો નફો થયો હતો. એના આગલા વર્ષે રૂ. 52 કરોડનો […]

યુકેની સ્ટડીમાં દાવો- કોરોના વેક્સિનના બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના 3 ગણી ઓછી    

બ્રિટેનના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો બંને ડોઝ લઇ ચુકેલાને સંક્રમિત થવાની સંભાવના ઓછી 12 જુલાઈથી કોરોનાના કેસમાં ઘટાડો  દિલ્હી:દેશમાં કોરોનાનો રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે.પરંતુ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસીકરણ થાય એવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.લાખોની સંખ્યામાં લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. યુકેના એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો […]

કર્ણાટકઃ કોરોનાની સ્થિતિને કારણે બેંગલુરૂ માં 16 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યૂ લાગુ

16 ઓગસ્ટ સુધી બેંગલુરુમાં નાઈટ કરફ્યૂ લાગૂ કોરોનાના વધતા કેસને જોતા લેવાયો નિર્ણય બેંગલુરુઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શંકાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ શંકાઓ સાચી પડી રહી હોય તે રીતે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કેરળમાં વધતા કેસો ચિંતાનો વિષય છે, તો બીજી તરફ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં કોરોનાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code