1. Home
  2. Tag "CORONA"

કોરોનાની સંભવિત ત્રીજી લહેરઃ સરકારી હોસ્પિટલોમાં સિટી સ્કેન અને MIRની સુવિધા ઉભી કરાશે

અમદાવાદઃ કોરોનાની સાપ્રંત પરિસ્થિતિમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરીણામે કોરોનાના કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાની સંભવિત થર્ડ વેવ સંદર્ભે રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે એક્શન પ્લાન બનાવીને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે રાજ્યની નવ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ અને જ્યાં સિવિલ હોસ્પિટલ નથી તેવી ૧૭ જિલ્લા કક્ષાની હોસ્પિટલો માટે રૂ.૮૨.૫૦ […]

કોરોના સંકટઃ રાજ્યમાં અત્યાર સુધીમાં કોવિડ-19 કુલ 2.53 કરોડ ટેસ્ટ કરાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કવાયત કરવામાં આવી હતી. અમદાવાદ સહિતના શહેરોમાં વિવિધ વિસ્તારમાં સ્થાનિક તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે. દરમિયાન અત્યાર સુધીમાં કોવિડ-19ને લઈને લગભગ 2.53 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. નાયબ મુખ્યમંત્રી નીતિન […]

ગુજરાતમાં કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ હવે રૂ.700માં નહીં પણ રૂ.400માં કરી અપાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જ્યારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ સામે સરકારે આગોતરૂ આયોજન કર્યું છે. સરકાર દ્વારા કોરોના માટે કરાતા આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં ઘટાડાની જાહેરાત કરાઈ છે. આરટીપીસીઆર ટેસ્ટનો ભાવ 700 રૂપિયાથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. આમ, આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો કરાયો છે તેવી જાહેરાત […]

કોરોના સંકટઃ બોટાદના આ ગામમાં 100 ટકા રસીકરણથી ગ્રામજનોને કરાયાં સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના સામે માત્ર વેક્સિન જ રામબાણ ઈલાજ છે. જેથી રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી ચાલી રહી છે. દરમિયાન બોટાદના અમીયાળી કસ્બાતી ગામમાં 100 ટકા રસીકરણ કરીને ગ્રામજનોને કોરોના સામે રક્ષણ પુરુ પાડવામાં આવ્યું છે. કોરોના […]

ગુજરાત સરકાર દ્વારા કોરોનાને લીધે માતા કે પિતા ગુમાવનારા બાળકને પણ હવે સહાય ચુકવાશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કાળ બધા જ માટે કપરો રહ્યો હતો. કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા બન્ને કે માતા અથવા પિતા ગુમાવ્યા હતા.ગુજરાત સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકો માટે ખુબ જ સારી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જો કે કોરોના દરમિયાન માત્ર માતા કે માત્ર પિતા ગુમાવનારા બાળકો માટે કોઇ જ યોજના નથી. […]

કોરોના સંકટઃ ભારતમાં 10 ટકાથી વધારે વયસ્કોને અપાઈ વેક્સિન

દિલ્હીઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સામે રક્ષણ માટે રસી જ મહત્વની હોવાથી રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં અંદાજીત 10 ટકા પુખ્ત લોકોનું રસીકરણ થઈ ગયુ છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં લોકોને રસી આપવામાં આવી છે. એક અંદાજ […]

સુરત મનપાએ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને શરૂ કરી તૈયારીઓઃ 50 વેન્ટિલેટરની કરાશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે આગોતરુ આયોજન કર્યું છે. આ ઉપરાંત જે તે સ્થાનિક તંત્ર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલમાં બેડની અછત સહિતની સમસ્યા ના સર્જાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત કોર્પોરેશનને પણ સંભવિત ત્રીજી લહેરને લઈને તૈયારીઓ શરૂ કરી છે. ત્રીજી […]

કોરોનાની વચ્ચે યુએસ માં નવી આફત! ‘લાઇલાજ’ ફંગસ Candida auris ના કેસો આવ્યા સામે

કોરોનાની વચ્ચે યુએસ માં નવી આફત! ‘લાઇલાજ’ Candida auris ના કેસો નોંધાયા  ગંભીર રોગો વાળા દર્દીઓ માટે છે જોખમી  દિલ્હી : દેશમાં કોરોનાના નવા-નવા સ્વરૂપો તો સામે આવી જ રહ્યા છે.ત્યાં હવે અમેરિકામાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે ‘લાઇલાજ’ Candida auris  ના કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે ડલાસ વિસ્તારની બે હોસ્પિટલો અને વોશિંગ્ટન ડીસીમાં એક નર્સિંગ હોમમાંથી […]

ધોરણ-9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ થશેઃ મુખ્ય વિષયો ભણાવવાને પ્રાથમિકતા આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અનુમતી આપ્યા બાદ હવે સોમવારથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. જેને લઈને સંચાલકોએ અત્યારથી જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટેની પદ્ધતિઓ નક્કી કરી છે. મોટાભાગના સંચાલકોએ વર્ગ ખંડની વ્યવસ્થા મુજબ પદ્ધતિઓ નક્કી કરી છે. જેમાં ઓડ ઈવન, રોલ નંબર […]

કોરોના સામે માત્ર રસીથી કામ નહીં ચાલે એટલે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છેઃ AIIMS ડાયરેક્ટર

દિલ્હીઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં આવનારા કોરોનાના અન્ય વેરિયેન્ટ વચ્ચે દેશમાં બીજી પીઢી માટે કોરોના વિરોધી રસીની સાથે બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એવુ લાગે છે કે, આપણને રસીના બુસ્ટર ડોઝની જરૂરિયાત પડશે, કારણ કે સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code